1. Home
  2. Tag "khalistan"

ખાલિસ્તાન સમર્થકોએ ફરી હિંદુ મંદિરને બનાવ્યું નિશાન,તોડફોડ બાદ દિવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રોચ્ચાર

અમેરિકામાં ખાલિસ્તાનીઓનું શરમજનક કૃત્ય હિન્દુ મંદિર પર હુમલો; દિવાલો પર લખ્યા સૂત્રો પોલીસે આ ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી  દિલ્હી:અમેરિકાના કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાની કટ્ટરપંથીઓનું વધુ એક શરમજનક કૃત્ય પ્રકાશમાં આવ્યું છે. અહીં કેટલાક તોફાની તત્વોએ મંદિરમાં તોડફોડ કરી હતી. એટલું જ નહીં આ લોકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. કેલિફોર્નિયા પોલીસે […]

કેનેડાના ખાલિસ્તાની સમર્થકો દ્રારા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડવાનો પ્રયત્ન – સુરક્ષઆ એજન્સીઓ એલર્ટ મોડ પર

દિલ્હીઃ કેનેડા અને ભારતના સંબંઘોમાં છેલ્લા કેટલાક દિવસોથી તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે.ખાલિસ્તાની નેતા નિજ્જરની હત્યાનો આરોપ કેનેડાએ ભારત પર લગાવ્યા બાદ ભારતે પણ કેનેડાને બરાબરનો જવાબ આપ્યો ત્યાર બાદ અનેક કડક નિયમો પણ લગાવવામાં ાવ્યા કત્યારે હવે એવી માહિતી સામે આવી રહી છએ કે કેનેડા ભારત વિરુદ્ધ કાવતરુ ઘડી રહ્યું છે. આ મામલે […]

ખાલિસ્તાની આતંકી પન્નુ એ દિલ્હીમાં ભારત વિરુદ્ધના નારા લખી આતંકી હુમલાની ઘમકી આપી, પોલીસ તપાસ શરુ

દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ફરી ચર્મામાં છે દિલ્હીમાં ફરી એક વખત ભારત વિરુદ્ધ નારા વખ્યા હોવાની ઘટના દિલ્હીથી સામે આવી છે વઘુ વિગત પ્રમાણેખાલિસ્તાની આતંકવાદીઓ અને શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે ત્યારે ફરી એક આવી હરકત તેની સામે આવી છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ […]

NIA એ ખાલિસ્તાની અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સને પકડ્યો

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટીગેશન ટીમ (એનઆઈએ)ની ટીમે ફિરોજપુરમાં આતંકવાદી અર્શદીપ ડલ્લાના સાગરિત જોન્સ ઉર્ફે જોરાના ધરે દરોડો પાડીને તેને ઝડપી લીધો હતો. એનઆઈએની ટીમ વહેલી સવારે જોન્શના ઘરે પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછ બાદ તપાસનીશ એજન્સીએ તેને ઝડપી લીધો હતો. જોન્સના પિતાએ જણાવ્યું હતું કે, એનઆઈએના અધિકારીઓએ તેમને કહ્યું છે કે, તેમને દીકરો દેશની બહાર બેઠેલા […]

પાકિસ્તાન ISI અને ખાલિસ્તાનની મીલીભગત , હિંદુ નેતાઓની હત્યાનો હતો પ્લાનિંગ

દિલ્હીઃ- કેનેડામાં ખાલિસ્તાનીઓ  ઘીરે ઘીરે ઉગ્ર બની રહ્યા છે ત્યારે હાલ ખઆલિસ્તાની નેતાની હત્યાને લઈને પણ કેનેડા અને ભારત વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે આવી સ્થિતિ વચ્ચે ખાલિસ્તાનીઓને સહયોગ આપનારાઓમાં પાકિસ્તાની આતંકી સંગઠનનો ખુલાસો થયો છે.આ ખુલાસો દિલ્હી પોલીસ દ્રાર પકડાયેલા આતંકીો દ્રારા સામે આવ્યો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખાલિસ્તાન આતંકવાદી અર્શદીપ દલ્લા […]

ભારતમાં જરૂરિયાત કરતાં વધુ કેનેડિયન રાજદ્વારીઃ ભારતીય વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે રાજદ્વારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન ભારત સરકારે કહ્યું હતું કે, અમે વિદેશી તમામ દેશના રાજદ્રારીની સુરક્ષા કરીએ છીએ. અમે અમારી જવાબદારીથી પાછળ હટતા નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે, “અમે અમારી […]

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓની વિદેશમંત્રીએ કરી નિંદા કહ્યું , ‘આવા દળોને પ્રોત્સાહિત કરવું તે લોકો માટે પણ જોખમી ‘

દિલ્હીઃ- કેનેડામાં સતત ખાલિસ્તાનીઓ અશાંતિ ફેલાવી રહ્યા છે ત્યારે ભારત આ મમાલે સખ્ત નિંદા કરી રહ્યું છે,ખાલિસ્તાની પ્રવત્તિઓ કેનેડા માટે પણ જોખમી જ છે આ વાત વિદેશમંત્રી એસ જયશંકરે કહી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં આયોજિત G-20 સમિટ દરમિયાન પીએમ મોદી અને કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો વચ્ચે દ્વિપક્ષીય વાતચીત દરમિયાન પીએમ મોદીએ ખાલિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો […]

ભારત આવેલા બ્રિટનના રક્ષા મંત્રીની મોટી જાહેરાત, ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા મોટું પગલું ભર્યું

દિલ્હીઃ- બ્રિટનના રક્ષામંત્રી હાલ ભારતની મુલાકાતે આવ્યા છે ત્યારે ખાલિસ્તાની કટ્ટરપંથને લઈને તેમણે મોટી જાહેરાત કરી છે જે પ્રમાણે હવે ખાલિસ્તાનીઓની ખેર નથી,ખાલિસ્તાની ઉગ્રવાદને કાબૂમાં લેવા ભારતની અપીલ પર બ્રિટને મોટું પગલું ભર્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર કોલકાતામાં આયોજિત થનારી G20 ભ્રષ્ટાચાર વિરોધી મંત્રી પરિષદમાં પણ હાજરી આપવાના છે. આ અંગે તુગેનહૌટે કહ્યું કે ‘ભ્રષ્ટાચાર […]

ભારતીય રાજદ્વારીઓ, દૂતાવાસોને ધમકી આપતા પોસ્ટર ‘અસ્વીકાર્ય’ છે – વિદેશમંત્રાલયે કરી નિંદા

  દિલ્હીઃ-  ખાલિસ્તાનીઓ સત વિદેશમાં કહેર ફેલાવી રહ્યા છs સમર્થકો દ્રારા સતત હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાની તત્વોની ગતિવિધિઓ અને હિંસક ઘટનાઓને ‘અસ્વીકાર્ય’ ગણાવતા વિદેશ મંત્રાલયે  કહ્યું કે રાજદ્વારીઓની સુરક્ષા, અન્ય દેશોમાં તેમના મિશન સરકાર અને વિયેનાની ટોચની પ્રાથમિકતા છે આ સહીત મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું કે  […]

ખાલિસ્તાની સમર્થકોનું શરમજનક કૃત્ય, હવે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસમાં લગાવી આગ, US એ ઘટનાની નિંદા કરી

દિલ્હીઃ- કેનેડા અને અમેરિકામાં ખાલિસ્તાની સમર્થકો દ્રારા સતત હોબાળો કરવામાં આવી રહ્યો છે ત્યારે  ખાલિસ્તાની સમર્થકોના એક જૂથે 2જી જુલાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસને આગ લગાવી દીધી હતી. જોકે, સાન ફ્રાન્સિસ્કો ફાયર વિભાગ દ્વારા આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. અને નુકશાન થતા અટકાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રવિવારના રોજ ખાલિસ્તાન સમર્થકો દ્વારા ટ્વિટર પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code