1. Home
  2. Tag "Khatmuhurta"

ગાંધીનગરમાં PM મોદીએ દાનમાં આપેલી જમીન પર નાદ બ્રહ્મ કલા કેન્દ્રનું CMના હસ્તે ખાતમુહૂર્ત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે નવસારીના સાંસદ અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ  સી. આર. પાટિલની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સેકટર-1 ખાતે સંગીત વિદ્યાના કલા કેન્દ્ર ‘નાદ બ્રહ્મ‘નું ખાતમુહૂર્ત કર્યું હતું. ભારતીય સંગીત કળાની તમામ વિદ્યાનું જ્ઞાન એક છત નીચે મળી રહે તેવા ઉમદા હેતુથી ગાંધીનગરમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મનમંદિર ફાઉન્ડેશન દ્વારા સેકટર 1 ખાતે ભવ્યાતિભવ્ય […]

અમદાવાદમાં સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું 12મી માર્ચે PM મોદી ખાતમૂહૂર્ત કરશે,

અમદાવાદઃ શહેરના સાબરમતી ગાંધી આશ્રમના ડેવલપ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આગામી તા, 12મી માર્ચના રોજ ખાત મુહૂર્ત કરાશે. વડાપ્રધાનના આગમનને લીધે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વાડજથી આશ્રમ થઇ RTO સર્કલ જતો માર્ગ કાયમી ધોરણે બંધ થશે. અને વિકલ્પ રૂપે જુના વાડજથી રાણીપ તરફ જતો રોડ […]

બોટાદ જિલ્લામાં રૂ. 298 કરોડનાં વિકાસ કાર્યોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

બોટાદઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રજા કલ્યાણને સર્વોપરી ગણીને પ્રજાલક્ષી કાર્યો કરીએ એ જ પ્રજાસત્તાક દિવસની સાર્થક ઉજવણી છે. ગુજરાત વિકાસના નીત નવા શીખરો હાંસલ કરે રહ્યું છે. રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય અને સુરક્ષા, આ ત્રણેય ક્ષેત્રોનો મજબૂત પાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે નાખ્યો છે. પ્રજાસત્તાક પર્વના ઉપલક્ષમાં  બોટાદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રે  રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code