1. Home
  2. Tag "Khodaldham"

ખોડલધામ તમામ રાજકીય પક્ષોને સમાન રાખશે, કોઈપણ પક્ષનો પ્રચાર નહીં કરેઃ નરેશ પટેલ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે તે સમાજના મોભીઓને પોતાના તરફ ખેંચવા પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાતમાં લેઉવા પાટિદાર સમાજના મતદારોનો મોટો સમુહ છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિકસમા ખોડલધામના અગ્રણીઓને પોતાના તરફ ખેચવા ભાજપ,કોંગ્રેસ, અને આમ આદમી પાર્ટી દ્વારા ઘણા સમયથી પ્રયાસો ચાલી રહ્યા હતા. ખોડલધામના એક […]

ખોડલધામ દ્વારા PM નરેન્દ્ર મોદીને આમંત્રણ અપાશે, 31મીએ વડાપ્રધાન મુલાકાતે આવે તેવી શક્યતા

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે દોઢ મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ શરૂ કરી દીધો છે. વડાપ્રધાન પણ સમયાતંરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં પાટિદાર સમાજના મતોનું પ્રભુત્વ રહેતુ હોય છે. કારણે કે, 50થી વધુ બેઠકો પર પાટીદારોનું વર્ચસ્વ છે. ત્યારે પાટીદાર સમાજને પોતાની પરફેણમાં કરવા માટે […]

ખોડલધામના નરેશ પટેલ સાથે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા કરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 50થી વધુ બેઠકો પર પાટીદારોના મતોનું સારૂએવું પ્રભુત્વ છે. ત્યારે પાટીદારોની ધાર્મિક સંખ્યાના અગ્રણીને રાજકીય પક્ષોના પાટીદાર નેતાઓ મળી રહ્યા છે.  રાજકોટમાં કોંગ્રેસના પાટીદાર નેતાઓએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે બેઠક યોજી હતી. જેમાં સ્થાનિક તેમજ પ્રદેશ કોંગ્રેસના પાટીદાર નેતાઓ હાજર રહ્યા હતા. જે બેઠક બાદ કોંગ્રેસના નેતા મનહર પટેલે જણાવ્યું […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પાટિદારોનું ખોડલધામમાં શક્તિ પ્રદર્શન યોજાશે,

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ-ચાર મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે 9મી ઓક્ટોબરે કાગવડ ખોડલધામમાં પાટિદારોની મહાસભા યોજીને શક્તિ પ્રદર્શન કરાશે, વિધાનસભાની ચૂંટણીમાં દરેક રાજકીય પક્ષ પાટિદારોને વધુ ટિકિટ આપે તેવી માગણી કરવામાં આવી રહી છે. ત્યારે આગામી રવિવારે ખોડલધામ ટ્રસ્ટની મહત્વની બેઠક યોજાશે, જેમાં પાટિદારોના મહા સંમેલનને સફળ બનાવવાના સંદર્ભમાં ચર્ચા કરાશે, સૂત્રોના […]

ખોડલધામના નરેશ પટેલે કોળી સમાજ બાદ દલિત સમાજના આગેવાનો સાથે ચૂંટણીને લઈ ગોષ્ઠિ કરી

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે આઠ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સમાજના સબળ ગણાતા નેતાઓને પાર્ટીમાં સમાવવાની હોડ જામી છે. પાટિદાર સમાજના આસ્થાનું કેન્દ્ર એવા ખોડલધામના અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા છેલ્લા ઘણા […]

કોરોનાને લીધે ખોડલધામ પાટોત્સવમાં હવે 400 લોકો મહાયજ્ઞમાં ભાગ લેશે, VIPને આમંત્રણ નહીં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે લેઉવા પાટિદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવ ધામધૂમથી ઊજવવાનું આયોજન કરાયું હતું પણ કોરોનાના વધતા કેસને લીધે હવે પાટોત્સવમાં સરકારી ગાઈડ લાઈનનું સંપૂર્ણરીતે પાલન કરવામાં આવશે.પાટોત્સવમાં 400 લોકો મહાયજ્ઞ અને મહા આરતીમાં ભાગ લઈ શકશે. પાટોત્સવમાં કોઈ વીવીઆઈપીને આમંત્રણ આપવામાં આવશે નહીં રાજકોટમાં સરદાર […]

રાજકોટ : ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે,ખોડલધામ કોર કમિટીમાં લેવાયો નિર્ણય

ખોડલધામ પાટોત્સવને લાગ્યું કોરોનાનું ગ્રહણ ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે 20 લાખ લોકોને એકઠા કરવાનો કાર્યક્રમ રદ રાજકોટ: લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી […]

લેઉવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામ ખાતે 21મી જાન્યુઆરીએ ભવ્ય પાટોત્સવ યોજાશે

રાજકોટઃ લેઉવા પટેલ સમાજના આસ્થના પ્રતિક સમાન ખોડલધામ મંદિરને 21 જાન્યુઆરીએ 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ત્યારે 21 જાન્યુઆરીએ મંદિર ખાતે ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખુદ સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરી આમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે […]

ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ કહે છે, પાટીદાર સમાજ કહેશે તો રાજકારણમાં ઝંપલાવીશ

રાજકોટઃ ખોડલધામના ચેરમેન અને પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ જણાવ્યું હતું કે, જો સમાજ મને કહેશે તો હું રાજકારણમાં જરૂર આવીશ. સમાજમાંથી એક સૂર નીકળશે તો મારા માટે ચૂંટણી લડવા સિવાય કોઇ વિકલ્પ નથી. આ સાથે જ તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત બાદ પાટીદાર સમાજનાં તમામ પ્રશ્નોનો ત્વરિત ઉકેલ આવવા અંગેનો વિશ્વાસ પણ  વ્યક્ત કર્યો […]

કાગવડના ખોડલધામમાં પાટીદારોના ધાર્મિક કાર્યક્રમમાં PM મોદીને આમંત્રણ અપાશે

રાજકોટઃ લેઉવા પટેલ સમાજની આસ્થાનું ધામ કાગવડ ખાતે ખોડલધામને તા.21 મી જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. અને આ દિવસે માતાજીના પાટોત્સવનું ભવ્ય આયોજન થઇ રહ્યું છે. અને આ પાટોત્સવમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.  જો કે આ પાટોત્સવનો આધાર સરકારની કોરોનાની ગાઇડલાઇન પર છે.જો કોરોનાના કેસમાં વધારો થશે તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code