1. Home
  2. Tag "Khyber Pakhtunkhwa"

ખૈબર પખ્તુનખ્વામાં સુરક્ષા દળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં, એક જવાનનું મોત

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત સંગઠનના ઓછામાં ઓછા 10 આતંકવાદીઓ અને પાકિસ્તાની સેનાના એક કેપ્ટન માર્યા ગયા હતા. આ માહિતી પાકિસ્તાન સશસ્ત્ર દળોની મીડિયા અને જનસંપર્ક શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા આપવામાં આવી હતી. સેનાની મીડિયા વિંગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિસ્તારમાં આતંકવાદીઓની […]

ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી કરીને 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર […]

ખૈબર પખ્તુનખ્વામાં ફરી એકવાર આતંકવાદીઓએ પોલીસ પર હુમલો કર્યો; 3 અધિકારીઓના મોત

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એસોલ્ટ રાઇફલ્સથી સજ્જ આતંકવાદીઓના એક જૂથે પોલીસ ચેકપોસ્ટ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ અધિકારીઓ માર્યા ગયા જ્યારે અન્ય છ વ્યક્તિ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે, સવારે કરક જિલ્લાના બહાદુર ખેલ વિસ્તારમાં સ્થિત ચેકપોસ્ટ પર અજાણ્યા આતંકવાદીઓએ ચારે બાજુથી ગોળીબાર કર્યો હતા. સ્થળ પર હાજર સુરક્ષા કર્મચારીઓએ પણ […]

ખૈબર પખ્તુનખ્વામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, નવ લોકોના મોત

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર બસ અથડાઈ હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરક જિલ્લામાં સિંધુ હાઇવે પર અંબેરી કલ્લા નજીક આ અકસ્માત થયો હતો જ્યારે એક પેસેન્જર કોચ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત વધુ […]

ખૈબર પખ્તુનખ્વામાં આતંકીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાનના છ જવાનના મોત

મીડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે ઈરાન પણ કુદી પડ્યું હોવાથી યુદ્ધ વધારે ગંભીર બન્યું છે. ઈઝરાયલે ઈરાને કરેલા હુમલાનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં આતંકવાદ મોટી સમસ્યા બની રહ્યો છે. દરમિયાન પાકિસ્તાનમાં ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે થયેલી અથડામણમાં છ જવાનોના મોત થયાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં બે જાતિઓ વચ્ચે સંઘર્ષ, 30 લોકોના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં બે આદિવાસી જૂથો વચ્ચે હિંસા ભડકી છે. આ હિંસામાં અત્યાર સુધીમાં 30 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. તે જ સમયે, 145 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ કહ્યું છે કે પાંચ દિવસ પહેલા બંને જૂથો વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. […]

લો બોલો, પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ વર્ષના બાળક પર વીજળી ચોરીનો આરોપ લાગ્યો !

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં ત્રણ વર્ષના બાળક સામે વીજળી ચોરીનો કેસ નોંધવામાં આવ્યો છે. પેશાવર ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (પેસ્કો) અને વોટર એન્ડ પાવર ડેવલપમેન્ટ ઓથોરિટી (વાપડા)ની ફરિયાદ બાદ બાળક વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. સગીરને એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં જજે એફિડેવિટ […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સશસ્ત્ર ગુનેગારોએ ન્યાયાધીશનું અપહરણ કર્યું

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનની જનતા અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે, બીજી તરફ તાજેતરમાં કેટલાક જજોએ સર્વોચ્ચ અદાલતને પત્ર લખીને આઈએસએસના અધિકારીઓ કેટલાક કેસોમાં દબાણ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજી તરફ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાગી હોય તેમ હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન ખૈબર પખ્તુનખ્વામાં કેટલાક શખ્સોએ ન્યાયધીશનું […]

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પાકિસ્તાની આર્મી સાથેની અથડામણમાં આઠ આતંકવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં એક કાર્યવાહી દરમિયાન આઠ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઈન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન જવાનો અને આતંકીઓ વચ્ચે જોરદાર ગોળીબાર થયો હતો. જેમાં આઠ આતંકવાદીઓ માર્યા […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વામાં આતંકવાદીઓએ પોલીસના ટેન્ક બેઝ પાસે બ્લાસ્ટ, 3ના મોત

પાકિસ્તાનમાં ફરી એકવાર મોટો વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ ખૈબર પખ્તુનખ્વામાં પોલીસને નિશાન બનાવી છે. આ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ પોલીસકર્મીઓના મોત થયા છે. આ સિવાય 15 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાં કેટલાક પોલીસકર્મીઓ પણ સામેલ છે. આ વિસ્ફોટ ડેરા ઈસ્માઈલ ખાનના સ્થાનિક બજારમાં જિલ્લાના ટેન્ક બેઝ પાસે થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code