ભાવનગરમાં ચૈત્ર મહિનાને લીધે કિડિયારૂ પુરવાનું જીવદયાને ઉજાગર કરતું કાર્ય
ભાવનગર, 15 એપ્રિલ 2026: Jivdaya’s work of filling the Kidiyaru ચૈત્ર મહિનમાં દાન-પૂણ્યનું વિશેષ મહાત્મ્ય છે. ભાવનગરમાં વર્ષોથી જીવદયા માટે પ્રેરણાદાયી સેવા કાર્ય કરવામાં આવી રહ્યુ છે. શહેરના પ્રેરણા ફાઉન્ડેશન, મહાદેવ મિત્ર ગ્રૂપ અને વિવિધ મહિલા મંડળો સહિત અનેક દાતાઓના સહયોગથી આશરે 550 મણ (11000 કિલો) જેટલું કીડીયારું તૈયાર કરવામાં આવ્યું છે. ઘઉંનો લોટ, ઘી […]


