1. Home
  2. Tag "Kidnapping"

યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયરનું રશિયન સૈન્યએ અપહરણ કર્યાનો દાવો

નવી દિલ્હીઃ યુક્રેનના મેલિટોપોલ શહેરના મેયર ઈવાન ફેડોરોવને કથિત રીતે રશિયન સેનાએ અપહરણ કર્યાનું જાણવા મળે છે. મેયર દ્વારા રશિયન સેનાને સમર્થન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનાની નિંદા કરતા યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હતું કે, મેલિટોપોલના મેયરનું અપહરણ લોકતંત્રની વિરુધ્ધનો યુદ્ધ અપરાધ છે. હું આપને વિશ્વાસ અપાવુ છું કે તમામ લોકતાંત્રિક દેશોમાં 100 […]

ગાંધીનગરઃ 3 બાળકીઓનું અપહરણ કર્યાં બાદ દુષ્કર્મ આચરનારો વિકૃત આરોપી ઝબ્બે

અમદાવાદઃ શહેરની નજીક આવેલ સાંતેજ નજીક એક બાળકી ઉપર દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી હતી. આ બનાવની પોલીસ તપાસ કરતી હતી ત્યારે જ એક બાળકની હત્યા કરેલી લાશ મળી આવી હતી. દરમિયાન પોલીસે આ કેસમાં સંડોવાયેલા વિજય ઠાકોર નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. આરોપી બાળકીઓને શિકાર બનાવીને દુષ્કર્મ આચરતો હોવાનું સામે આવ્યું છે. આરોપીએ […]

પાકિસ્તાનની વધુ એક નાપાક હરકતઃ 6 બોટ સાથે 35 ભારતીય માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધી છે. અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું અપહરણ કરવામાં આવતું હોવાની ઘટના સામે આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ ભારતીય જળસીમામાંથી 6 બોટ સાથે 35 માછીમારોનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતના દરિયામાં ભારતીય જળસીમામાં માછીમારો માછીમારી કરી રહ્યાં હતા. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીના […]

ભારતીય જળસીમામાં પાકિસ્તાનની ચાંચિયાગીરી વધીઃ 3 બોટો સાથે 18 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જળ અને જમીન સરહદથી જોડાયેલું છે. ત્યારે પાકિસ્તાન મરિન સિક્યુરિટીની ભારતીય જળસીમામાં ચાંચિયાગીરી વધી છે. તેમજ અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરવામાં આવે છે. દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા 3 બોટ સાથે 18 માછીમારોનું અપહરણ કરવામાં આવતા માછીમાર પરિવારમાં ભય ફેલાયો છે. આ મહિનામાં ભારતીય જળસીમામાંથી માછીમારોનું પાકિસ્તાન […]

પાકિસ્તાનની ચાંચિયાગીરીઃ ભારતીય જળસીમામાંથી બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ

અમદાવાદઃ ગુજરાત પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ સીમાથી જોડાયેલો છે. પાકિસ્તાન મરિન અવાર-નવાર ભારતીય જળસીમામાં પ્રવેશીને માછીમારોનું બોટ સાથે અપહરણ કરતી હોવાનું સામે આવ્યું છે. દરમિયાન પાકિસ્તાનની વધુ એક ચાંચિયાગીરી સામે આવી છે. ભારતીય જળસીમામાં પ્રવેશીને પાકિસ્તાન મરીને બે બોટ સાથે 11 માછીમારોનું અપહરણ કર્યું હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતીય જળસીમમાં માછીમારો […]

પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણઃ-ઈમરાન ખાનની પાર્ટીના સભ્યો પર આરોપ

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીનું અપહરણ શિખ યુવતી પછી હવે હિન્દુ યુવતીને કરાવ્યું ધર્મ પરિવર્તન એક અઠવાડિયામાં ધર્મ પરિવર્તનના બે બનાવ ઈમરાન ખાનની પાર્ટી પર આરોપ છેલ્લા કેટલાક દિવસથી પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે અત્યાચારની ઘટનાઓ બનતી આવે છે,કેટલાક દિવસ પહેલા ક શિખ યુવતીનું અપહરણ થયુ હતુ  ત્યારે ફરી ક હિન્દુ યુવતીના અપહરણની ઘટના સામે આવી છે. ભારતને માનવાધિકારના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code