1. Home
  2. Tag "Krishna temple"

મથુરામાં શાહી ઈદગાહના સર્વે પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, 23 જાન્યુઆરીએ થશે આગામી સુનાવણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મથુરામાં શાહી ઈદગાહમાં સર્વે પર રોક લગાવી છે. મહત્વપૂર્ણ છે કે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મંદિરને સ્પર્શતી શાહી ઈદગારમાં અદાલતના નિરીક્ષણમાં સર્વેક્ષણનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહના સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ મસ્જિદ સમિતિની અરજી પર જવાબ માંગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે ગત વર્ષ 14 ડિસેમ્બરે મથુરામાં શ્રીકૃષ્ણ […]

આ કૃષ્ણ મંદિરનો છે કઈંક અલગ જ મહિમા

દેશભરમાં ભગવાન કૃષ્ણના ઘણા મંદિરો છે અને દરેકની પોતાની વાર્તા છે, પરંતુ મથુરા જિલ્લાના વૃંદાવન ધામના બિહારીપુરામાં આવેલું બાંકે બિહારી મંદિર અનોખું છે. આ ભારતના પ્રાચીન અને પ્રખ્યાત મંદિરોમાંથી એક છે, એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ અહીં આવ્યો તેનું જીવન સફળ થઈ ગયું. આવી સ્થિતિમાં કૃષ્ણનો એવો ભક્ત કોણ હશે કે જે અહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code