1. Home
  2. Tag "Landslide"

વેનેઝુએલાઃમા ગેરકાયદેસર સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં 14 લોકોના મોત

નવી દિલ્હીઃ વેનેઝુએલામાં ગેરકાયદેસર રીતે સંચાલિત સોનાની ખાણમાં ભૂસ્ખલન થતાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સત્તાવાર નિવેદનો અનુસાર, હજુ સુધી ખાણની અંદર કેટલા લોકો દટાયેલા છે તેની સચોટ માહિતી આપવી શક્ય નથી. ઘટના અંગે આપવામાં આવેલા સત્તાવાર […]

અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં ભૂસ્ખલનથી તબાહી સર્જાઈ, 25 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનના પૂર્વ પ્રાંત નુરિસ્તાનમાં ગઈકાલે હિમપ્રપાતને કારણે ભારે તબાહી સર્જાઈ હતી. ઓછામાં ઓછા 25 લોકોએ જીવ ગુમાવ્યા અને આઠ અન્ય ઘાયલ થયા. નુરિસ્તાનમાં ટાતિન ખીણના નાકેરે ગામમાં રાતોરાત હિમપ્રપાતથી ઘરો બરફ અને કાટમાળના થર નીચે દટાઈ ગયા. માહિતી અને સંસ્કૃતિના પ્રાંતીય વડા જમીઉલ્લાહ હાશિમીએ જણાવ્યું હતું કે હજુ પણ બરફ પડી રહ્યો છે. […]

હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન, કાર દબાઈ જતાં પાંચ ગુજરાતીના મોત

અમદાવાદઃ ઉત્તરાખંડમાં હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલન થતાં સ્વિફ્ટ ડિઝાયર કાર દબાઈ જતાં પાંચ લોકોનાં મોત થયાં હતા. મૃતકોમાં 4 ગુજરાતી હોવાનું જાણવા મળ્યું છે. હરિદ્વારથી કેદારનાથ વચ્ચે રસ્તા વચ્ચે રુદ્રપ્રયાગ જિલ્લાના હીલ વિસ્તારમાં કાર જઈ રહી હતી ત્યારે  ભૂસ્ખલન થતાં કાર દાટાઈ ગયાનું સ્થાનિક તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું. બનાવની જાણ થતાં રાહત કામગીરી […]

પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને કેન્દ્ર સરકારે સહાય જાહેર કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમિતિ (HLC)એ 2022 દરમિયાન પૂર, ભૂસ્ખલન, વાદળ ફાટવાથી પ્રભાવિત પાંચ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (NDRF) હેઠળ વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. HLC એ NDRF તરફથી પાંચ રાજ્યોને રૂ. 1,816.162 કરોડની વધારાની કેન્દ્રીય સહાય મંજૂર કરી છે. આસામને રૂ. 520.466 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. […]

હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની દુર્ઘટના, 9 ટૂરિસ્ટોના મોત, બચાવ કાર્ય જારી

હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં મોટી દુર્ઘટના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનથી 9 ટૂરિસ્ટોના મોત ભૂસ્ખલનને કારણે એક પૂલ પણ તૂટી ગયો છે નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કિન્નોર જીલ્લામાં ભૂસ્ખલનને કારણે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. પર્વતની ભેખડ પર્યટકોની કાર પર પડવાને કારણે 9 લોકોનાં મોત નિપજ્યા છે. આ પ્રવાસીઓ દિલ્હી-NCRના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ભૂસ્ખલનને કારણે એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code