1. Home
  2. Tag "lg"

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

CM કેજરિવાલની મુશ્કેલી વધી, હોસ્પિટલો માટે દવાની ખરીદી મામલે LGએ તપાસના આદેશ કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની મુશ્કેલીઓ ઓછી થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ અન્ય એક કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI તપાસ)ને તપાસના આદેશ આપ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, LGએ દિલ્હી સરકાર દ્વારા હોસ્પિટલો માટે ખરીદવામાં આવેલી દવાઓના મામલે તપાસના આદેશ આપ્યા છે. લોકોની […]

દિલ્હીમાં કેજરિવાલ સરકારની કેબિનેટમાં ફેરબદલ, આતિશીને સોંપાઈ મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની કેજરિવાલ સરકારે કેબિનેટમાં ફેરબદલ કરીને આતિશીને નાણા અને મહેસુલ વિભાગની જવાબદારી સોંપી છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના જેલમાં ગયા બાદ કૈલાશ ગેહલોતને નાણા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ હવે નાણા અને મહેસૂલ વિભાગની જવાબદારી પણ આતિશીને સોંપવામાં આવી છે. કેબિનેટમાં ફેરબદલ સંબંધિત ફાઇલ એલજી વિનય સક્સેનાને મોકલવામાં આવી […]

દિલ્હીમાં સીબીઆઈના દરોડા બાદ 12 ઉચ્ચ અધિકારીઓની બદલી

દિલ્હીઃ એક્સાઈઝ પોલીસીમાં કથિત ગેરરીતિ મામલે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નિવાસસ્થાન ઉપર સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જેના પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે 12 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફર કરી હોવાનું જાણવા મળે છે. દિલ્હી સરકારના સેવા વિભાગ દ્વારા જાહેર કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વિશેષ સચિવ ઉદિત પ્રકાશ રાયનો ઉલ્લેખ કરાયો […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે એલજીને મળશે, કોરોનાની સ્થિતિ અંગે કરશે ચર્ચા

 દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ દિલ્હીના સીએમ એલજી સાથે કરશે બેઠક કોરોનાની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી : વિશ્વભરમાં કોવિડ -19 ના કેસો દરરોજ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થતો જોવા મળે છે.દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ઉપરાજ્યપાલ […]

LG સ્માર્ટફોન માર્કેટમાંથી કરશે એક્ઝિટ: ઉત્પાદન-વેચાણ કરશે બંધ

સ્માર્ટફોનના માર્કેટમાં વધતી સ્પર્ધા વચ્ચે એલજી હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી કરશે એક્ઝિટ દક્ષિણ કોરિયન કંપની એલજીએ સ્માર્ટફોન માર્કેટમાંથી એક્ઝિટનો કર્યો નિર્ણય કંપની 31 જુલાઇ પછી સ્માર્ટફોનનું ઉત્પાદન અને વેચાણ બંધ કરશે નવી દિલ્હી: એલજીના સ્માર્ટફોનના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. દક્ષિણ કોરિયન કંપની એલજી ઇલેક્ટ્રોનિક્સ હવે સ્માર્ટફોન બિઝનેસમાંથી એક્ઝિટ કરવા જઇ રહી છે. કંપનીએ સ્માર્ટફોનનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code