1. Home
  2. Tag "life disrupted"

આસામમાં પૂરથી 22 જિલ્લામાં જનજીવન ખોરવાયું, બ્રહ્મપુત્રા સહિત 15 નદીઓ ખતરાના નિશાનથી ઉપર

નવી દિલ્હીઃ આસામમાં સતત વરસાદને કારણે પૂરની સ્થિતિ ગંભીર બની છે. બ્રહ્મપુત્રા (નિમાટીઘાટ, તેઝપુર), સુબાનસિરી (બારાતીઘાટ), બુરીડીહિંગ, ધનસિરી (નુમાલીગઢ), કપિલી (કમપુર, ધરમતુલ), બરાક (છોટા બેકરા, ફુલર્ટલ, એપી ઘાટ, બીપી ઘાટ), રુકની (ધોલાઈ), ધલેશ્વરી (કટારાજી) અને કટારા (કુહાલ) (શ્રીભૂમિ) નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. 22 જિલ્લા પૂરથી પ્રભાવિત છે. આમાં લખીમપુર, નાગાંવ, કચર, દિબ્રુગઢ, […]

તુર્કીમાં ભારે હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 18 પ્રાંતનાં 2,173 રસ્તાઓ બંધ

તુર્કીના 18 પ્રાંતોમાં ભારે હિમવર્ષા અને બરફવર્ષાના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. TRTનાં અહેવાલો અનુસાર, 2,173 રસ્તાઓ બંધ છે. પૂર્વી વાન પ્રાંતના મેટ્રોપોલિટન વિસ્તારમાં 19 વિસ્તારો અને 35 નાના ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, એર્સિસ જિલ્લામાં બરફની જાડાઈ 40 સેન્ટિમીટર સુધી પહોંચી ગઈ છે, જ્યાં રસ્તા સાફ કરવાનું કામ ચાલી રહ્યું […]

હિમાચલમાં હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું, 173 રસ્તા બંધ

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશમાં થયેલી હિમવર્ષાને કારણે જનજીવનને માઠી અસર થઈ છે. રાજ્યના 173 માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે, જેમાં ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. હિમવર્ષાને કારણે માત્ર રસ્તાઓ પરની અવરજવર જ અટકી નથી પરંતુ વીજ પુરવઠો પણ ઠપ થઈ ગયો છે. રાજ્યભરમાં 683 પાવર ટ્રાન્સફોર્મર બંધ છે જેના કારણે અનેક વિસ્તારોમાં વીજ […]

બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું, 36થી વધારે લોકોના મોત

નવી દિલ્હીઃ બ્રાઝિલના દક્ષિણી રાજ્ય રિયો ગ્રાન્ડે દો સુલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન થઈ રહ્યા છે. રાજ્યપાલ તેને અત્યાર સુધીનો સૌથી વિનાશક વરસાદ અને ભૂસ્ખલન ગણાવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટનાને કારણે મૃત્યુઆંક 37 પર પહોંચી ગયો છે અને 74 લોકો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. મૃત્યુઆંક વધી શકે છે. રાજ્યમાં વરસાદ અને ભૂસ્ખલનથી […]

કેન્યામાં ભારે વરસાદ વચ્ચે જૂના કિજાબે ડેમમાં ભંગાણ, 40થી વધારેના મોતની આશંકા

નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા […]

ઓડિશામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, વીજળી પડવાની વિવિધ ઘટનામાં 10ના મોત

નવી દિલ્હીઃ ઓડિશોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન ખોરવાયું છે. દરમિયાન ઓડિશાના અલગ અલગ ભાગોમાં વીજળી પડતા 10 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે તો ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છ. જેઓને સારવાર માટે સ્થાનિક સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ઓડિશાના અનેક વિસ્તારમાં ગળાડૂબ પાણી […]

ઉત્તર-પૂર્વમાં અવકાશી આફતઃ 188 જિલ્લામાં જનજીવન ખોરવાયું, અત્યાર સુધીમાં 574 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ રાજ્યમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને પગલે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે, દેશની રાજધાની દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં વરસાદને કારણે ખરાબ હાલત છે. પૂરના કારણે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને લોકોને તેમના ઘર છોડીને અન્ય સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. દેશના 18 […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરને પગલે જનજીવન ખોરવાયુઃ 3 કરોડ લોકોને અસર

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેથી અનેક રાજ્યોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે તેમજ અનેક લોકોના ભારે વરસાદને કારણે મૃત્યુ થયાં છે. દરમિયાન વરસાદ અને પૂરને કારણે 3 કરોડથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. દેશના ક્લાઈમેટ ચેન્જ મિનિસ્ટરે તેને માનવતાવાદી આપત્તિ ગણાવી છે. પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાયને રાહત પ્રયાસોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code