1. Home
  2. Tag "Local body elections"

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે 175 અને કોંગ્રેસે 44 બેઠકો પર વિજ્યી મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત ભાજપનો ગઢ હોવાનું મતદારોએ ફરીવાર સાબીત કરી દીધુ છે. રાજ્યમાં ગાંધીનગર મનપા, ત્રણ નગરપાલિકાની સામાન્ય અને જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 228 બેઠકો પર યોજાયેલી બેઠકમાંથી ભાજપ 175 બેઠકો પર કબજો મેળવવામાં સફળ રહી છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ કુલ બેઠકોની 76 ટકા બેઠકો જીતવામા સફળ […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપ આગળ

અમદાવાદઃ ગુજરાતની 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં પ્રાથમિક ટ્રેન્ડથી જ ભાજપના ઉમેદવારો આગળ હતા. જ્યારે વર્ષ 2015ની સરખામણીએ કોંગ્રેસને નુકશાન થવાની શકયતા જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીતિન પટેલ સહિતના રાજકીય મહાનુભાવોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ પ્રચાર પડઘમ થશે શાંત, રવિવારે યોજાશે મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત માટે આગામી તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજ્યકીય પક્ષો અંતિમ ઘડીનો પ્રચાર કરી રહ્યાં છે. આજે સાંજે પ્રચાર પડઘમ શાંત થશે. ત્યાર બાદ ઉમેદવારો અને કાર્યકરોની ગામના આગેવાનો સાથે બેઠકનો દોર શરૂ થશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની 81 જેટલી નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મતગણતરી એક જ દિવસ રાખવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. અમદાવાદ સહિત છ કોર્પોરેશનમાં ગઈકાલે મતદાન પૂર્ણ થયું છે. તેમજ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાયા બાદ તા. 2 માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેથી મતગણતરી એક જ દિવસે રાખવાની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મત ગણતરી બે તબક્કામાં જ યોજાશે

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે તબક્કામાં મત ગણતરીના મુદ્દે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. તેમજ એક જ તબક્કામાં મત ગણતરી રાખવાની દાદ માંગી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીના અંતે અરજી ફગાવી દીધી હતી. જેથી અમદાવાદ સહિત છ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી તા. 23મી ફેબ્રુઆરી અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી તા. 2 માર્ચના રોજ હાથ ધરાશે. […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ 219 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 219 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તા. 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ અમિત ચાવડા સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો ગજવશે ચૂંટણીસભાઓ

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉમેદવારોનો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે ભાજપ બાદ હવે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરી છે. જેથી હવે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલ સહિતના નેતાઓ રાજ્યભરમાં ચૂંટણીસભાઓ ગજવશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત કોંગ્રેસે અમદાવાદ સહિત […]

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ મત ગણતરી સ્થળે વિજેતા ઉમેદવાર સરઘસ નહીં કાઢી શકે

અમદાવાદઃ ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્વારાજ્યની ચૂંટણીનો પ્રચારમાં લાગી ગઈ છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તૈયારીઓ કરી લીધી છે. દરમિયાન મતગણતરીને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર મત ગણતરી સ્થળે ઉમેદવારો સભા કે સરઘસ નહીં કાઢી શકે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત છ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code