1. Home
  2. Tag "lockdown"

ચીન: વેન્ટિલેટર અને ઓક્સિજન મશીનની જાણકારી મેળવવાનું વલણ 90 ટકા વધ્યું

નવી દિલ્હીઃ ચીનમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. બીજી તરફ સરકારને ઝીરો કોવિડ પોલિસીને પગલે અનેક નગરોમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લોકડાઉનને પગલે લોકોમાં રોષ ફેલાયો છે તેમજ સરકાર સામે દેખાવો કરવા માટે રસ્તા ઉપર ઉતરી પડ્યાં છે. પાટનગર બેઈજીંગ સહિત 15 શહેરોમાં લોકો દેખાવ-પ્રદર્શન કરી રહ્યાં છે. દરમિયાન ચાઈનામાં […]

રાષ્ટ્રપતિ શી જિનપિંગને પદ પરથી હટાવવાની માંગણી, એક ડઝનથી વધુ શહેરોમાં ઉઠ્યો છે વિરોધનો વંટોળ

નવી દિલ્હી : ચીનમાં હાલમાં  રાષ્ટ્રપતિ શી જિનપિંગની ઝીરો કોવિડ પોલિસી અને તિબેટ વિરોધી પોલિસીને લઈને લગભગ સમગ્ર દેશના વિવિધ ભાગોમાં વિરોધનો સૂર ફૂંકાઈ રહ્યો છે.  શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં હમણાં  અડધી રાત્રે લોકો રસ્તા પર ઉતરીને વિરોધ દર્શાવી રહ્યા હતા. તેમના આ વિરોધ પ્રદર્શનના બે મૂળ કારણ હતા. તિબેટમાં વિરોધનો અવાજ : જેમાં તિબેટના […]

ચીનમાં એક જ દિવસમાં 31 હજાર કોરોના પોઝીટીવ કેસ મળ્યાઃ 66 લાખની વસ્તીવાળા 8 જિલ્લામાં લોકડાઉન

ચીન: ચીનમાં કોરોનાએ જાણે ફરી ભરડો લીધો છે. ચીનમાં ગુરુવારે 31,454 નવા કેસ દાખલ થયા. જે કોરોનાના આ સમયગાળાના સૌથી વધુ છે. અગાઉ, આ જ વર્ષે એપ્રિલમાં સૌથી વધુ 28,000 કેસ જોવા મળ્યા હતા. નેશનલ હેલ્થ બ્યુરોના ડેટા અનુસાર,આ વર્ષે  રોગચાળાની શરૂઆતથી ચીનના સરેરાશ દૈનિક કેસ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આ દરમિયાન વધી રહેલા […]

વિદેશ મંત્રી એસ જયશંકરે ખાદ્ય સુરક્ષા અંગે કહ્યું કે, એક વિશ્વસનીય અને ટકાઉ સપ્લાય ચેઈન બનાવવાની જરૂર છે.

નવી દિલ્હી: ‘ખાદ્ય સુરક્ષા’ને આંતરરાષ્ટ્રીય સંબંધો અને મુત્સદ્દીગીરીના પ્રારંભિક બિંદુ તરીકે વર્ણવતા, વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે જણાવ્યું હતું કે ટકાઉ સપ્લાય ચેઈન બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા  માટે દેશોએ ખોરાકના વધુ વૈવિધ્યસભર સ્ત્રોતો શોધવાની, વધુ ઉત્પાદન કરવાની અને વિશ્વસનીય અને ભરોસાપાત્ર ખોરાક આપવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 દરમિયાન ભારતમાં આખું વર્ષ ચાલનારા […]

ચીનમાં કોરોનાએ માથુ ઉચક્યું, અનેક વિસ્તારમાં લોકડાઉન જેવી પરિસ્થિતિ

નવી દિલ્હીઃ ચીનમાં એપ્રિલ પછી સૌથી વધુ કોરોના કેસ જોવા મળી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ચીનમાં 10,200 થી વધુ કોવિડ પોઝિટિવ કેસની પુષ્ટિ થઈ હતી. રાજધાની બેઇજિંગમાં પણ કેસ એક વર્ષથી વધુ સમયના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા છે, ત્યારબાદ ટોચના નેતૃત્વએ હવે કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે વ્યૂહરચના ઘડી છે. દેશમાં ઘણી જગ્યાએ લોકડાઉનની […]

ચીનમાં કોરોના પ્રતિબંધિતોથી પરેશાન લોકોનો અવાજ બન્યું મિથુન ચક્રવતિનું જાણીતું આ ગીત…

નવી દિલ્હીઃ ચીનમાં 2019ના અંતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. પરંતુ લગભગ ત્રણ વર્ષ પછી પણ કોરોના વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં લોકોના જીવનને ખરાબ રીતે અસર કરી રહ્યો છે. જિનપિંગ સરકારના કડક નિયંત્રણોથી પરેશાન લોકો વિરોધની નવી રીત અપનાવી રહ્યા છે. હાલમાં મિથુન ચક્રવર્તીની ફિલ્મનું એક ગીત ચીનમાં જોરદાર હિટ થઈ રહ્યું છે. […]

ચીનમાં હજુ પણ કોરોનાનો ભયઃ 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો અમલ

નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ બીજી તરફ કોરોનાનું ઉદભવ સ્થાન મનાતા ચીનમાં હજુ પણ અનેક વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ જોવા મળી રહી છે. ચીન સરકારે ઝીરો કોવિડ કેસના અભિયાનને 100થી વધારે શહેરોમાં લાકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. આ લોકડાઉનથી અર્થવ્યવસ્થા બગડશે તેને ધ્યાને લીધા […]

કોરોનાથી ચીન ફરી બેહાલ,’ચેંગદુ’માં લગાવાયું લોકડાઉન,20 કરોડ લોકો ઘરોમાં કેદ

કોરોનાથી ચીન ફરી બેહાલ ‘ચેંગદુ’માં લગાવાયું લોકડાઉન 20 કરોડ લોકો ઘરોમાં કેદ દિલ્હી:દુનિયાભરમાં કોરોના સંક્રમણની અસર ભલે ઓછી થઈ ગઈ હોય, પરંતુ હવે ચીનમાં આ સંક્રમણને કારણે સ્થિતિ બગડવા લાગી છે.કોરોના વાયરસનો પ્રકોપ ઓછો કરવા માટે ચીન એક પછી એક સાવચેતીનાં પગલાં લઈ રહ્યું છે.આ એપિસોડમાં તેણે એક મોટા શહેર ચેંગદુમાં લોકડાઉન લાગુ કર્યું છે.જેના […]

નવી દિલ્હીઃ લોકડાઉનમાં નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા કેસ પરત ખેંચાશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની પ્રથમ લહેર વર્ષ 2020માં આવી હતી. સાવચેતીના પગલા રૂપે સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. માર્ચ 2020માં અપાયેલા લોકડાઉન દરમિયાન અનેક શ્રમજીવીઓએ પોતાના વતનની વાટ પકડી હતી. દરમિયાન દિલ્હીમાં લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન સંદર્ભે શ્રમજીવીઓ સામે નોંધાયેલા 15 જેટલા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અહેવાલ અનુસાર દિલ્હી સરકાર […]

ચીનમાં કોરોના: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત,લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું  

ચીનમાં કોરોનાનો કહેર યથાવત  શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શાંઘાઈમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીઓના મોત થયા છે,જે બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાની વર્તમાન લહેર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code