મા કુષ્માંડાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી,આ છે દેવી દુર્ગાનું ચોથું સ્વરૂપ
ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે.નવ દિવસ સુધી માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. જ્યારે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર, માતાએ પોતાના મધુર સ્મિતથી સૃષ્ટિની રચના કરી હતી, તેથી માતાને આદિશક્તિ પણ કહેવામાં આવે છે.માતાને આઠ હાથ છે તેથી તેમને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે.તો ચાલો તમને જણાવીએ […]