1. Home
  2. Tag "madhya pradesh"

રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં  પરંપરાગત જ્ઞાનથી લઈને ભવિષ્યની ટેકનોલોજીને પણ સમાન મહત્વ અપાયુઃ PM મોદી

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં રોજગાર મેળો યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ મારફતે જોડાયાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હાલના ઐતિહાસિક સમયગાળામાં આપ તમામ શિક્ષણની મહત્વપૂર્ણ જવાબદારી સાથે તમારી જાતને જોડી રહ્યા છો. આ વખતે મેં લાલ કિલ્લા પરથી વિગતવાર વાત કરી છે કે દેશના વિકાસમાં રાષ્ટ્રીય પાત્ર કેવી રીતે મહત્વપૂર્ણ […]

 નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે ત્યારે વિતેલી રાત્રે અહી નાગચંદ્રેશ્વરનું મંદિર સામાન્ય ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યું છે  જાણકારી પ્રમાણે  નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના કપાટ ત્રિકાલ પૂજા બાદ મોડીરાતે 12 વાગ્યે ભક્તો માટે 24 કલાક માટે ખોલવામાં આવ્યા ,નાગપંચનીના અવસરે જ આ મંદિરના કપટા માત્ર એક દિવસ માટે ખોલવામાં આવતા હોય છે […]

મધ્યપ્રદેશમાં ખેડૂતોને મળશે વર્ષના 12,000 રૂપિયા,સીએમ શિવરાજે લીધો નિર્ણય

ભોપાલ: મધ્યપ્રદેશમાં આગામી ચૂંટણી યોજાનારી છે, ત્યારે  સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સમાજના તમામ વર્ગોને ખુશ કરતા જોવા મળી રહ્યા છે. જ્યાં અડધી વસ્તી એટલે કે મહિલાઓને લાડલી બહના યોજના હેઠળ દર મહિને એક હજાર રૂપિયાના આધારે એક વર્ષમાં 12000 રૂપિયા આપવામાં આવે છે, ત્યાં હવે રાજ્યના ખેડૂત ભાઈઓને પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના 6 હજાર […]

કુનો નેશનલ પાર્કમાં વધુ  એક માદા ચિત્તાનું મોત – આત્યાર સુધી 9 ચિત્તાએ દમ તોડ્યો

ભોપાલઃ- મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રીકાથી ચિત્તાઓ મંગાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યું છે જો કે દિવસેને દિવસે કેટલાક કારણો સર ચિત્તાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વધુ એક માદા ચિત્તાએ દમ તોડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુઘી 9 ચિત્તાઓના મોત થાય છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશની ચૂંટણીની કમાન કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરને સોંપી

ભોપાલઃ-  દેશના કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છએ આવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટી બરાબર કમર કસી રહી છે મધ્યપ્રદેશમાં પણ આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે અત્યારથી જ બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ અનેક લોકોને ખાસ જવાબદારીઓ સોંપી દીઘી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ  […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ MP મુલાકાતે – ટ્રિપલ ITM ના ચોથા દીક્ષાંત સમારોહમાં આપી હાજરી

  ભોપાલઃ- રાષ્ટ્રપતિ દ્રોપજી મુર્મુ આજે મધ્યપ્રદેશની મુલાકાતે પહોચ્યા છે, જાણકારી પ્રમાણે  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અટલ બિહારી ટ્રિપલ આઈટીએમ પહોંચ્યા. તેઓ અહીં સંસ્થાના ચોથા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જયવિલાશ પેલેસ પહોંચ્યા અને પહેલા હેન્ડલૂમ્સ સાથે ગેલેરી, મ્યુઝિયમ જોયું અને અહીં કામ કરતા લોકો સાથે વાત કરી. તેમજ મહેલમાં હાજર વિદ્યાર્થીઓ અને […]

વડાપ્રધાન મોદીએ આજે ​​મધ્યપ્રદેશના શહડોલમાં જનસભાને સંબોધી

ભોપાલ: વડાપ્રધાન મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલમાં એક જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમએ આદિવાસી સમાજના લોકો વચ્ચે આપેલા સંબોધનમાં કહ્યું કે અમારા માટે આદિવાસીઓ માત્ર મતદાતા નથી. પોતાના સંબોધનની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું, આજે મને રાણી દુર્ગાવતીજીની આ પવિત્ર ભૂમિ પર તમારા બધાની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રાણી દુર્ગાવતીજીના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરું […]

મધ્યપ્રદેશનો પન્ના જીલ્લો હવે  ‘ડાયમંડ સિટી’ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચમકશે, મળી શકે છે ટૂંકસમયમાં GI ટેગ 

એમપીના પન્ના જીલ્લાના ડાયમન્ડને મળશે જીઆઈ ટેગ ડાયમંડ સિટી તરીકે પામશે ઓળખ ભોપાલઃ- ભારત દેશની અનેક વિશેષતાઓ છે આ સાથે જ અહીના અનેર રાજ્યોમાં કેટલાક જીલ્લાઓ સ્થળો કે ગામ એવા છે કે ત્યાંની કંઈક ખાસ ઓળખથી તે વિશ્વભરમાં ઓળખાય છે આજ રીતે મધ્યપ્રદેશના પન્ના જીલ્લો પણ ડાયમંડ સિટી તરીકે જાણીતો છે કારક કે અહીના ડાયમંડ […]

પીએમ મોદી 27 જુનના રોજ મધ્યપ્રદેશની લેશે મુલાકાત, ભોપાલ-જબલપુર વંદે ભારત ટ્રેનને બતાવશે લીલી ઝંડી

પીએમ મોદી 27 જુને મધ્યપ્રદેશ જશે આગામી ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે ભોપાલઃ- મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું એડી ચૌટીનું જોર લગાવવા કમર કસી રહી છે આવનારી 27 જુનના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની મુલાકાતે જઈ રહ્યા છે પીએમ મોદીની […]

મધ્યપ્રદેશ સરકારે ખેડૂતો માટે વાર્ષિક સહાયની રકમમાં કર્યો વધારો – હવે 4 હજાર નહી પરંતુ 6,000 અપાશે

મધ્યપ્રદેશની સરકાર ખેડૂતોને વ્હારે આવી સહાય રાશિ 4 હજારથી વધરાનીને 6 હજાર કરી ભોપાલઃ- દેશની સરકાર સતત ખેડૂતો માટે સહાય યોજના આપી રહી છએ ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે વિતેલા દિવસને મંગળવારે  ખેડૂતો માટે ખાસ નિર્કણય લીધો હતો જાણકારી અનુસાર  કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વધારી હતી. ખેડૂતોને સહાય રુપે પહેલા 4000 રૂપિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code