1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશમાં અમિત શાહની અપીલ,ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા માટે PM મોદીને કરો મજબૂત

ભોપાલ: મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાજ્યની જનતાને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના શાસનમાં મધ્યપ્રદેશ એક બીમાર રાજ્ય હતું, પરંતુ ભાજપે સુશાસન દ્વારા તમામ ક્ષેત્રોમાં વિકાસ […]

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી, ભાજપના સ્ટાર પ્રચારોની ચાદી જાહેર

ભોપાલ: ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 નેતાઓ મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓને સંબોધશે. ભાજપના સ્ટાર પ્રચારકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પ્રચાર કરશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ […]

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બદલ્યા 4 ઉમેદવારો,જાણો કોને ક્યાંથી મળી ટિકિટ

એમપીમાં કોંગ્રેસે ચાર ઉમેદવારો બદલ્યા સુમાવલીથી અજબ સિંહન આપી ટિકિટ  બડનગરથી મુરલી મોરવાલને આપી ટિકિટ  ભોપાલ: મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે તેની તમામ તાકાત લગાવી દીધી છે. પાર્ટી જીતેલા ઉમેદવારો પર જ દાવ લગાવવા માંગે છે.જેના કારણે ઉમેદવારોમાં ફેરબદલ કરવામાં આવી રહી છે.તાજેતરમાં કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી પરંતુ હવે પાર્ટીએ તેના […]

મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત પાંચ રાજ્યમાં 16.42 કરોડ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ રહીછે. તા. 17મી નવેમ્બર, 23 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજ મતદાન યોજાશે. છત્તીસગઢમાં બે તબક્કામાં તા. 7 અને 17મી નવેમ્બરના રોજ મતદાન યોજાશે. પાંચેય રાજ્યોમાં તા. 3 ડિસેમ્બરના રોજ મત ગણતરી યોજાશે. મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારએ જણાવ્યું હતું કે, કુલ 16.14 […]

મધ્યપ્રદેશની સરકારનો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય- સરકારી નોકરીમાં આપશે મહિલાઓને 35 ટકા આરક્ષણ

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારએ મહિલાઓ માટે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે હવે 35 ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ રહેશે. શિવરાજના નિર્ણ પછી, જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક સૂચના જારી કરી છે. એટલે કે, હવે મહિલાઓને સીધી […]

મધ્યપ્રદેશમાં કુખ્યાત નક્સલવાદી સુરક્ષાદળો સાથેની અથડામણમાં ઠાર મરાયો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પોલીસ દ્વારા અસમાજીક તત્વો અને દેશ વિરોધીતત્વોની સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન મધ્યપ્રદેશના બાલાઘાટમાં સુરક્ષા એજન્સીએ કુખ્યાત નક્સલવાદીને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ નક્સલવાદી ઉપર પોલીસ દ્વારા 14 લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર એમપીનું બાલાઘાટ દાયકાઓથી નક્સલવાદી સમસ્યા […]

મધ્યપ્રદેશ દેશનું શ્રેષ્ઠ રાજ્ય તો ઈન્દોર બન્યું સૌથી સ્માર્ટ સિટી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પુરસ્કાર અપાયો

દિલ્હીઃ ભારત દેશ અનેક સંસ્કૃતિથી ભરેલો દેશ છે અહી અનેક રાજ્યો તો સેંકડો સિટીઓ વસેલા છે ત્યારે હવે મધ્યપ્રદેશ કે જે દેશનું સૌછી શ્રેષ્ઠ રાજ્ય તરીકે ખ્યાતિ પામ્યું છે એટલું જ નહી મધ્યપ્રદેશના ઈન્દોરને દેશનું સૌથી સમ્રાટ સિચટી તરીકે જાહેર કરાયું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઈન્દોર સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા ઈન્દોર પહોંચ્યા હતા. ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રાએ […]

MP : આદિગુરુ શંકરાચાર્યજીની પ્રતિમાનું અનાવરણ, CM શિવરાજસિંહે સાધુ-સંતો સાથે કરી પ્રરિક્રમા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વરમાં ઓમકાર પર્વત પર સ્થાપિત આદિગુરુ શંકરાચાર્યજીની 108 ફુટ ઉંચી વિશાળ પ્રતિમાનું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લગભગ પાંચ હજારથી વધારે સાધુ-સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં અનાવરણ કરીને અદ્રૈત ધામની આધારશિલા રાખી હતી. અકાત્મકતાના પ્રતિક સમી આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ વનનેસનું નામ આપવામાં આવ્યું છે. પ્રતિમામાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં જોવા મળે છે. પ્રતિમાનું અનાવરણ […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે

અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર […]

હવે મધ્યપ્રદેશના અમરકંટક નર્મદા મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ,અશોભનીય કપડાં પહેરવા પર પ્રવેશ નહીં મળે

ભોપાલ: મધ્ય પ્રદેશના અનુપપુર જિલ્લામાં સ્થિત જોહિલા સોન મા નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે, પરંતુ હવે પવિત્ર શહેર અમરકંટકમાં નર્મદા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ નિર્દેશો લખવામાં આવ્યું છે કે તમામ મહિલાઓ અને પુરૂષો મંદિર પરિસરમાં માર્યાદિત કપડામાં જ આવે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code