1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશમાં નવા સીએમ અંગેના સસ્પેન્સ વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયા જેપી નડ્ડાને મળ્યા

દિલ્હી: ભાજપે શુક્રવારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ માટે કેન્દ્રીય નિરીક્ષકો ના નામની જાહેરાત કરી હતી. સૂત્રોનું માનીએ તો શનિવારે આ ત્રણ રાજ્યોમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ધારાસભ્ય દળની બેઠક યોજાઈ શકે છે. દિલ્હીથી જયપુર, ભોપાલ અને રાયપુર સુધી ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી.મધ્યપ્રદેશની […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી […]

મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં સીએમના નામ નક્કી,ગઈકાલે સાંજની બેઠકમાં ભાજપે લીધો આ નિર્ણય

3 રાજ્યોમાં ભાજપની જંગી જીત  મુખ્યમંત્રીઓના નામ થયા નક્કી   ગઈકાલે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય દિલ્હી: ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ગઈકાલે સાંજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભાજપે હજુ સુધી આ નામો જાહેર કર્યા નથી. નોંધનીય છે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને જંગી જીત મળી […]

રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ભાજપ, છતીસગઢમાં કશ્મકસ અને તેલગાંણામાં કોંગ્રેસ આગળ

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરીમાં  રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાજસ્થાનમાં ભાજપ 101 અને કોંગ્રેસ 72 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં પણ ભાજપ 151માં અને કોંગ્રેસ 78 બેઠકો પર આગળ છે. જ્યારે છતીસગઢમાં કોંગ્રેસ 45 અને ભાજપ 43 બેઠકો પર આગળ છે. તેમજ […]

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ આગળ,વિગતમાં વાંચો

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની બલ્લે બલ્લે  વલણોમાં ત્રણેય રાજ્યોમાં આગળ  કોંગ્રેસ ચાલી રહી છે પાછળ  દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે એટલે કે આજે આવશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે, જે અમે તમને પહેલા જણાવીશું. ભાજપ અને કોંગ્રેસ […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

મધ્યપ્રદેશમાં બની રહ્યું છે દેશનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

ભોપાલ: મધ્યપ્રદેશના દમોહમાં દેશનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશ અને દમોહ માટે આ ગર્વની વાત છે. કેન્દ્ર સરકારે ટાઈગર રિઝર્વ બનાવવા અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ ટાઈગર રિઝર્વમાં દમોહ સહિત સાગર, નરસિંહપુર વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.રાણી દુર્ગાવતી અભયારણ્ય સાથે મર્જ કરીને નૌરાદેહી અભયારણ્ય બનાવવામાં આવશે. આ સાથે તે […]

મધ્યપ્રદેશઃ પીએમ મોદીએ સિવનીમાં કરી મોટી જાહેરાત,કહ્યું- આગામી 5 વર્ષ સુધી ફ્રી રાશનની ગેરંટી આપશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. સિવનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું, ‘મહા કૌશલે ભાજપને વારંવાર આશીર્વાદ આપ્યા છે. આ વખતે પણ મહાકૌશલે ભાજપની ભવ્ય જીત નક્કી કરી છે. આ દ્રશ્ય, આ ભાજપની જીત માટે જનસમર્થનની ગેરંટી છે. આ વિજયની ગેરંટી છે, જનતાના આશીર્વાદથી નીકળતી ગેરંટી છે. પીએમે કહ્યું, ‘મધ્યપ્રદેશ એક અવાજે કહી […]

દિલ્હી શરાબ કૌભાંડ કેસઃ મધ્યપ્રદેશમાં ચૂંટણીપ્રચારને લઈને અરવિંદ કેજરીવાલ ED સમક્ષ થાય તેવી શકયતાઓ નહીંવત

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ ભાજપા દ્વારા પણ દિલ્હી લિકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને અણિયારા સવાલો કરી રહી છે. દરમિયાન […]

મઘ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યનું વધ્યું ગૌરવ – યુનેસ્કોએ ગ્વાલિયરને ‘સિટી ઑફ મ્યુઝિક’નું આપ્યું બિરુદ

ભોપાલઃ આજરોજ મધ્યપ્રદેશ રાજ્યો સ્થાપના દિવસ ચે ત્યારે આજ રોજ મદ્યપ્રદેસનું ગૌરવ વઘ્યું છે યુનિસ્કો દ્રારા મધ્યપ્રદેશના જાણીતા સહેર ગ્વાલિયરને સિટી ઓફ મ્યુઝિકનું બિરુદ આપવામાં આવ્યું છએ આ બાબતને લઈને મુખ્યમંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વાર્તા છે કે  સંગીત સમ્રાટ તાનસેને એવો ઘોંઘાટ કર્યો કે ભોલેનાથનું મંદિર વાંકાચૂંકા થઈ ગયું… આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code