1. Home
  2. Tag "madhya pradesh"

જાણો આ ગામ વિશે અહી યુવતીઓ લાલ વસ્ત્રમાં નહી પરંતુ સફેદ વસ્ત્રમાં પિહરમાંથી લે છે વિદાય, શું છે સફેદ વસ્ત્ર પહેરવા પાછળનું કારણ જાણો

અહી દુલ્હનને સફેદ વસ્ત્રમાં વિદાય અપાઈ છે આદિવાસી સમાજના લોકોની છે આ પરંપરા સફેદ રંગની શાંતિનું પ્રતિક માવનવમાં આવે છે વિશ્વભરમાં અવનવી વાતો આપણે સાંભળી હોય છે દરેક દેશના જૂદા જૂદા નિતી નિયમો હોય છે,ત્યારે આજે વાત કરીશું એક એવા ગામની જ્યાં દુલ્હનની વિદાય વિધવાના કપડામાં થાય છે એટલે કે સફેદ કપડામાં દુલ્હનને સાસરીમાં વિદાઈ […]

મધ્યપ્રદેશમાં તબીબે મોટરકાર ઉપર છાણ લીપીને ગરમીથી બચવા અપનાવ્યો દેશી માર્ગ

નવી દિલ્હીઃ દેશમાં ઉનાળો વધારે આકરો બની રહ્યો છે, બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે નવી-નવી તરકીલો અજમાવી રહ્યાં છે. દરમિયાન મધ્યપ્રદેશના એક હોમિયોપેથી તબીબે પોતાની કારને ઠંડી રાખવા માટે દેશી જુગાડ અપનાવ્યો છે. તબીબે મોટરકારને છાણનો લેપ લગાવીને કારને ઠંડી રાખવાનો માર્ગ અપનાવ્યો છે. મખ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતા સુશીલ સાગર વ્યવસાયે તબીબ છે, સુશીલ […]

પીએમ મોદીએ મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીને સંબોધિત કરી

દિલ્હી :   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના રીવા ખાતે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસને સંબોધન કર્યું હતું. તેમણે શિલાન્યાસ પણ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા, આશરે રૂ. 17,000 કરોડ છે. સભાને સંબોધતા વડાપ્રધાનએ મા વિદ્યાવાસિની અને બહાદુરીની ભૂમિને નમન કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. તેમણે તેમની અગાઉની મુલાકાતો અને અહીંના લોકોના સ્નેહને યાદ કર્યો. વડાપ્રધાનએ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

પીએમ મોદી આ દિવસે મધ્યપ્રદેશની મુલાકાત લેશે,રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી મધ્યપ્રદેશની મુલાકાત લેશે રીવામાં વિકાસ પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન એમપીમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે 24 એપ્રિલે મધ્યપ્રદેશના રીવા પહોંચશે અને 4.11 લાખ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના (PMAY-ગ્રામીણ) ગૃહ પ્રવેશ કાર્યક્રમ સહિત અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટે કાર્યક્રમને સંબોધિત કર્યો

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા મધ્યપ્રદેશમાં નવા નિયુક્ત શિક્ષકો માટેના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. સભાને સંબોધતા,વડાપ્રધાનએ ટિપ્પણી કરી હતી કે મધ્યપ્રદેશમાં યુવાનોને સરકારી નોકરીઓ આપવાનું અભિયાન ઝડપી ગતિએ ચાલી રહ્યું છે જ્યાં વિવિધ જિલ્લાઓમાં રોજગાર મેળાઓનું આયોજન કરીને હજારો યુવાનોની વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે. વડાપ્રધાનએ માહિતી આપી હતી […]

MP ની સરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં CM શિવરાજ સિંહે આપ્યા

MP નીસરકાર વાંધાજનક વેબ-સિરીઝ પર પ્રતિબંધ મૂકી શકે છે સીએમ શિવરાજ સિંહએ આપ્યા સંકેત ભોપાલ – ટેલિવિઝનની દુનિયાને હવે ઓટીટી પ્લેટ ફોર્મ ટક્કર આપી રહ્યું છે, ઓટીટી પર રિલીઝ થતી ફિલ્મો કે વેબસિરીઝમાં વાણી કે વર્તનને લઈને જાણે કોઈ કાયદો નથી,આડેઘડ બોલાતા અપશબ્દો અને સીન્સ અહી જોવા મળે છે અને કદાચ હવે ઓટીટી પ્લેટફઓર્મ પ્રસિદ્ધ […]

મધ્યપ્રદેશના જબલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ  

મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં    લોકો ઘરની બહાર દોડી ગયા  ભોપાલ: મધ્યપ્રદેશના જબલપુરમાં રવિવારે સવારે લગભગ 11 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 નોંધવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ જણાવ્યું કે પચમઢીથી 218 કિમી દૂર આંચકા અનુભવાયા હતા. જો […]

દરેક ભારતીય મારું રક્ષણાત્મક કવચ બની ગયો : PM

PM નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. PM નરેન્દ્ર મોદીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી. PM નરેન્દ્ર મોદીએ […]

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં અત્યાર સુધી 35ના મોત,PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી

મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં  35ના મોત PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી દિલ્હીઃ- પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે કે, ઇંદોરમાં જે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રુપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code