1. Home
  2. Tag "madhya pradesh"

મધ્યપ્રદેશની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભોપાલ પહોંચી,1 એપ્રિલે PM મોદી આપી શકે છે લીલી ઝંડી

ભોપાલ: મધ્યપ્રદેશની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન રાજધાની ભોપાલના રાણી કમલાપત સ્ટેશનથી નવી દિલ્હી સુધી દોડશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 1 એપ્રિલે તેને લોન્ચ કરે તેવી શક્યતા છે. આ ટ્રેનના સંચાલન અને જાળવણીની જવાબદારી પશ્ચિમ મધ્ય રેલવેને સોંપવામાં આવી છે. ટ્રેનની રેક રાની કમલાપત સ્ટેશને પહોંચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેન શનિવાર […]

મધ્યપ્રદેશમાં અતિક અહેમદને લઈને જતા પોલીસ વાહનને નડ્યો અકસ્માત !

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં ઉમેશપાલ હત્યા કેસમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ કુખ્યાત અતિક અહેમદની ઉત્તરપ્રદેશ પોલીસે કસ્ટડી મેળવી હતી. તેમજ રોડ માર્ગે ઉત્તરપ્રદેશ પોલીસનો કાફલો પ્રયાગરાજ જવા રવાના થયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં અતિક અહેમદ જે પોલીસ વાહનમાં બેઠો હતો તેની સાથે ગાય અથડાઈ હોવાની ઘટના બની હતી. જો કે, કોઈ મોટી દૂર્ઘટના સર્જાઈ ન હતી. આ અકસ્માતમાં […]

હવે મધ્યપ્રદેશમાં H3N2 વાયરસે આપી દસ્તક, પ્રથમ કેસ નોંધાયો , દેશભરમાં આ વાયરસનો આંકડો 450 ને પાર પહોચ્યો

મધ્યપ્રદેશમાં H3N2 ની એન્ટ્રી  દેશભરમાં 500ને પાર કેસ દિલ્હીઃ- દેશભરમાં કોરોના વાયરસના કેસ જ્યારે ફરી વધતા જોવા ણળ્યા છે તો બીજી તરફ કોરોના બાદ હવે   H3N2 વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે દેશના ઘણઆ રાજ્યોમાં આ વાયરસ કહેર ફેલાવી રહ્યો છએ ત્યારે હવે મધ્યપ્રદેશ પણ તેમાંથી બાકાત રહ્યું નથી અહી પણ આ વાયરસે દસ્તક આપી દીધી […]

મધ્યપ્રદેશના ખજુરાહોમાં G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની 4 દિવસીય બેઠકનો આજથી આરંભ

  G-20 ના કલ્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક આજથી શરુ મધઘ્યપ્રદેશના ખજૂરાહોમાં યોજાશે આ બેઠક દિલ્હીઃ આ વર્ષે ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે ત્યારે તેને લઈને અનેક બેઠકો યોજાઈ રહી છે. ભારતનો G-20 કલ્ચર ટ્રૅક કલ્ચર ઑફ લાઇફના વિચાર પર આધારિત છે, જે ટકાઉ જીવન માટે પર્યાવરણ પ્રત્યે સભાન જીવનશૈલી માટેનું અભિયાન છે” ત્યારે […]

મધ્યપ્રદેશઃ લહારીબાઈને બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવાઈ, તેમની પાસે 150થી વધુ જાતો સાચવી રાખી

નવી દિલ્હીઃ દુનિયાના અનેક દેશો ઘઉંના લોટની અછત ઉભી થઈ છે. તેમજ અનેક દેશો ઘઉંને લઈને મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યાં છે જો કે, ભારતે દુનિયાને ઘઉંના ઓપશન તરીકે બાજરીનો ઉપયોગ કરવા માટે દુનિયાને અપીલ કરી છે. એટલું જ નહીં બાજરીના વિવિધ વ્યંજનોનું પ્રદર્શન યોજાવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બાજરીની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મધ્યપ્રદેશની […]

ભારતમાં એક વર્ષમાં 5426 વાહનો સ્ક્રેપ થયાં, ગુજરાતમાં 1070 વાહનો ભંગારમાં ફેરવાયાં

દેશમાં 67 કોમર્શિયલ વાહનો ભંગાલમાં ફેરવાયાં પ્રદુષણ અટકાવવા કેન્દ્ર સરકારના પ્રયાસો સૌથી વધારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં વાહનો સ્ક્રેપ થયાં નવી દિલ્હીઃ પ્રદુષણ ઘટાડવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલી આપવાની યોજના ઉપર કામગીરી કરવામાં આવી રહી છે. એક વર્ષના સમયગાળામાં રજિસ્ટર્ટ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલીટીઝ (આરવીએસએફએસ) ખાતે 5426 […]

મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સામે પૂર્વ CM ઉમા ભારતીએ મોરચો માંડ્યો

ભોપાલઃ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ફરી એકવાર દારૂના મુદ્દે રાજ્ય સરકારને ઘેરી છે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ‘સેવક’ની ભૂમિકામાંથી બહાર નીકળીને ‘પ્રશાસક’ બનવાની અપીલ કરી છે. ઉમા ભારતીનું વલણ પોતાની જ પાર્ટી સામે આટલું અકડ કેમ છે? તેમજ તેની પાર્ટી પર શું અસર પડી શકે છે. તે અંગે રાજકીયવર્તુળમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. […]

લો બોલો, મધ્યપ્રદેશના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ દર્શાવ્યો.. સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

નવી દિલ્હીઃ બીબીસીએ પોતાની ડોક્યુમેન્ટ્રીમાં ભારતના નક્શામાંથી કાશ્મીરને હટાવ્યો હતો, જ્યારે મધ્યપ્રદેશના પશુપાલન મંત્રીએ ભારતનો અંગ ગણાતા ઓડિશાને અલગ દેશ દર્શાવ્યો હતો. મધ્યપ્રદેશના પશુપાલન મંત્રી પ્રેમસિંહ પટેલ પોતાના સામાન્ય જ્ઞાનના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યાં છે. મધ્યપ્રદેશની શિવરાજ સરકારના મંત્રી પ્રેમસિંહ પટેલે ઓડિશાને અન્ય દેશ ગણાવ્યો હતો. Shameful behaviour of Madhya Pradesh Animal husbandry […]

મધ્યપ્રદેશના મુરેનામાં મોટી દુર્ઘટના,એરફોર્સનું સુખોઈ-30 અને મિરાજ-2000 ફાઈટર જેટ ક્રેશ

ભોપાલ:મધ્યપ્રદેશના મુરેનામાં શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો.જેમાં વાયુસેનાના બે ફાઈટર જેટ સુખોઈ-30 અને મિરાજ 2000 ક્રેશ થયા હતા.માહિતી મળતાની સાથે જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને વિમાનોએ મધ્યપ્રદેશના ગ્વાલિયર એરબેઝથી ઉડાન ભરી હતી, જ્યાં અભ્યાસ ચાલી રહ્યો હતો.રક્ષા મંત્રીએ આ ઘટના અંગે […]

માનવતાની મહેકઃ ભૂલથી મધ્યપ્રદેશથી ખેડા આવેલી અસ્થિર મગજની મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન

અમદાવાદઃ ખેડા (નડીયાદ) સખી વન સ્ટોપ સેન્ટરે મધ્યપ્રદેશની ૭ માસની દિકરી સાથે અસ્થિર મગજની મહિલાને 10 દિવસના આશ્રય આપી પરિવાર સાથે પુન:સ્થાપન કરાવ્યું હતું. મહિલાના પરિવારે મહિલાનું પુનઃ મિલન કરાવનાર સંસ્થા અને નડીયાદ પોલીસની પ્રશંસા કરી હતી. ખેડા જીલ્લામાં કલેક્ટર કે. એલ. બચાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ “હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ” દ્વારા સંચાલિત ખેડા-નડીયાદ સખી વન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code