1. Home
  2. Tag "Mahadev"

ચીનમાં પણ મહાદેવની થાય છે પૂજા, જાણો સમગ્ર વાત

ચીન પોતાની તાનાશાહીને લઈને વિશ્વ વિખ્યાત છે, ચીનની મોટાભાગની વાતો મોટાભાગના દેશોના લોકોને ખબર હશે કે ચીનમાં કેટલાક પ્રકારની આઝાદી કે છૂટ મળતી નથી જેમ કે અમૂક ધર્મના લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે, અને કેટલાક રીતિ રિવાજને પણ ફોલો કરવા દેવામાં આવતા નથી ત્યારે જો વાત કરવામાં આવે ચીનમાં મહાદેવની થતી પૂજા વિશે તો, […]

આ વખતે મહાશિવરાત્રી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ,આ 3 રાશિઓને મળશે મહાદેવની કૃપા

આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે.ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવજી અને પાર્વતીના લગ્ન શિવરાત્રીના દિવસે થયા હતા.આ દિવસે ભગવાન શિવની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે.આ સાથે શિવ ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે.ભગવાન ભોલેનાથ અને દેવી પાર્વતીનું મિલન આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ દિવસે […]

આ સરળ ઉપાયથી પુરી થઇ જશે અધૂરી ઈચ્છા,જાણો

આપણા ધર્મમાં એટલી બધી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના વિશે કદાચ કોઈ વ્યક્તિને 100 ટકા તો જાણકારી નહીં જ હોય, આવામાં ક્યારેક જ્યોતિષ દ્વારા એવી પણ જાણકારી આપવામાં આવે છે જેને જાણીને સૌ કોઈ ચોંકી જતા હોય છે. તો વાત એવી છે કે જે લોકોની મનની કેટલીક ઈચ્છા પૂર્ણ ન થતી હોય તેમણે આ […]

દેવોના દેવ, મહાદેવની આ રીતે કરો પૂજા, આપની દરેક મનોકામના પુરી થશે

મહાદેવની આ રીતે કરો પૂજા શિવજી થશે પ્રસન્ન દેવોના પણ દેવ છે મહાદેવ કહેવાય છે કે મહાદેવ છે તે દેવોના પણ દેવ છે. સૌથી ભોળા ભગવાન એટલે ભોલેનાથ. મહાદેવ તો માત્ર એક લોટાજળથી પણ પ્રસન્ન થઇ જાય છે.જો કે મહાદેવને પ્રસન્ન કરવા માટે કોઇપણ દિવસે તેમની પૂજા કરી શકાય છે. સોમવારનો દિવસ શિવપૂજા માટે ખાસ […]

મહાશિવરાત્રિ પર મહાદેવની આ પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે અને તમામ પરેશાનીઓ થશે દૂર

આવતીકાલે મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે મહાદેવની આ પૂજા કરવાથી મનોકામના થશે પૂર્ણ તમામ પરેશાનીઓમાંથી મળશે મુક્તિ જાણવા માટે આ લેખ જરૂર વાંચો હિન્દુ ધર્મમાં ભગવાન શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. પૂજાથી જલ્દી જ પ્રસન્ન થઈને ઇચ્છિત વરદાન આપનાર ભગવાન શિવને તેમના ભક્તો દેવો કે દેવ મહાદેવ, આદિ ગુરુ, ભોલેનાથ, શંકર, ગંગાધર, નીલકંઠ, બાબા વગેરે નામથી […]

અનોખી પરંપરા, મહાદેવના આ મંદિરમાં લોકો જીવતા કરચલા ચડાવે છે

રામનાથ ઘેલા મહાદેવના મંદિરમાં અનોખી પ્રથા લોકો અહીંયા જીવતા કરચલા ચડાવે છે જાણો શું કહે છે લોકો આ પ્રથા વિશે સુરત: આપણા દેશમાં ભગવાનની આસ્થા અને શ્રધ્ધા લોકોમાં એવી હોય છે કે ક્યારેક તો એને જોઈને લાગે કે આવું કેવુ.. આવું જ છે એક સુરતના ઉમરા ગામમાં કે જ્યાં રામનાથ ઘેલા મંદિર સાથે સંકળાયેલી રોચક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code