1. Home
  2. Tag "Mahakaleshwar temple"

ઉજ્જૈનઃ મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યા એક્ટર આશુતોષ રાણા, ભસ્મ આરતીમાં લીધો લાભ

નવી દિલ્હી: બોલિવુડ એક્ટર આશુતોષ રાણા મહાકાલના દર્શન કરવા મધ્ય પ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા. જ્યા તેમને શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પૂજા-આર્ચના કરી. મંદિરમાં આશુતોષ રાણાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. • આશુતોષ રાણાએ કર્યા બાબાના દર્શન આશુતોષ રાણાએ પણ ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. એક્ટર ભસ્મ આરતી બાદ શ્રી મહાકાલેશ્વર મંદિરના ગર્ભગૃહમાં […]

મહાકાલેશ્વર મંદિરમાં નવી વ્યવસ્થા,ઉજ્જૈનવાસીઓ જુલાઈથી અઠવાડિયામાં એક દિવસ નિશુલ્ક ભસ્મ આરતી કરી શકશે

ભોપાલ :  ઉજ્જૈન શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી મહાકાલ મંદિરમાં પેઇડ દર્શન પ્રણાલી સામે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ સંગઠન અને મંદિરના ભક્તોની વ્યવસ્થા પર સંતો તેમજ રાજકારણીઓએ અનેક સવાલો ઉઠાવ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે કે હવે ઉજ્જૈનના રહેવાસીઓને અઠવાડિયામાં એકવાર મફત ભસ્મ આરતી કરવામાં આવશે. , જેના માટે […]

ટીમ ઈન્ડિયાએ ઉજ્જૈન મંદિરમાં દર્શન કર્યાં, બાબા પાસે પંતના આરોગ્યને લઈને પ્રાર્થના કરી

ભોપાલઃ વિશ્વ પ્રસિદ્ધ બાબા મહાકાલેશ્વરના દરબારમાં બાબા મહાકાલની દિવ્ય અલૌકિક ભસ્મ આરતીમાં ભારતીય ટીમના ખેલાડી સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદરની સાથે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાફે પણ ભાગ લીધો હતો. જેઓએ બાબા મહાકાલની વિધિ-વિધાન સાથે પૂજા કરી આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર બાબા મહાકાલની ભક્તિમાં તલ્લીન થઈને […]

PM મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈન જશે,મહાકાલેશ્વર મંદિર કોરિડોરનું કરશે ઉદ્ઘાટન

ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના નવનિર્મિત મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે,પીએમ મોદી અહીંના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિર પરિસરના નવનિર્મિત મહાકાલ કોરિડોરના પ્રથમ તબક્કાનું અને દેશના બાર જ્યોતિર્લિંગોમાંના એકનું ઉદ્ઘાટન કરશે. ચૌહાણે પીએમ […]

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન જે મળ્યું તેનાથી પુરાતત્વવિદ પણ ચોંકી ગયા

મહાકાલ મંદિરના પરિસરમાં ખોદકામ દરમિયાન ચોંકાવનારી વસ્તુ મળી પરિસરમાં ખોદકામ દરમિયાન કેટલાક હાડપિંજર મળ્યા અગાઉ ત્યાંથી 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા હતા ઉજ્જૈન: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિરમાં ખોદકામ દરમિયાન જે વસ્તુ મળી છે તેનાથી ખુદ પુરાતત્વવિદ પણ ચોંકી ગયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર ઉજ્જૈનના પ્રસિદ્વ મહાકાલેશ્વર મંદિરમાં 11મી શતાબ્દિના મંદિર અને મૂર્તિઓ મળ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code