1. Home
  2. Tag "Mahakumbh"

મહાકુંભઃ માઘ પૂર્ણિમાએ સંગમ સ્નાન સાથે કલ્પવાસ થશે પૂર્ણ, 10 લાખ ભક્તોએ રેતીમાં કર્યો છે વસવાટ

લખનૌઃ મહાકુંભમાં ઉપવાસ, સંયમ અને સત્સંગનાં કલ્પવાસનાં પાલન કરવાની માન્યતા છે. આ વર્ષે મહાકુંભમાં 10 લાખથી વધુ લોકોએ ધાર્મિક વિધિઓ મુજબ કલ્પવાસ કર્યો છે. એક પૌરાણિક માન્યતા છે કે માઘ મહિનામાં પ્રયાગરાજમાં સંગમ નદીના કિનારે કલ્પવાસ કરવાથી હજાર વર્ષ જેટલું તપસ્યાનું ફળ મળે છે. કલ્પવાસ 12 ફેબ્રુઆરી, માઘ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે. બધા કલ્પવાસીઓ […]

મહાકુંભઃ ઉત્તરાખંડનાં CM ધામીએ સંગમમાં લગાવી પવિત્ર ડૂબકી

લખનૌઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પહોંચીને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. પવિત્ર ધાર્મિક વિધિઓ માટે સીએમ ધામી સાથે તેમની પત્ની, માતા અને પુત્ર પણ હતા. પવિત્ર સ્નાન કર્યા પછી, ધામીએ ત્રિવેણી સંગમમાં પક્ષીઓને પણ ભોજન કરાવ્યું. બાદમાં, મીડિયા સાથે વાત કરતી વખતે, પુષ્કર ધામીએ તક બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને […]

મહાકુંભને પગલે રીવામાં ભારે ટ્રાફિક જામ, સીએમ મોહન યાદવે ભક્તોને સહયોગની અપીલ કરી

ભોપાલઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભના કારણે મધ્ય પ્રદેશના સરહદી જિલ્લા રેવામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. દરમિયાન. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે વહીવટીતંત્રને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે અને ભક્તોને સહયોગ માટે અપીલ કરી છે. ડૉ. મોહન યાદવે પોતાની X પોસ્ટમાં જણાવ્યું હતું કે ચક ઘાટ (રેવા) થી જબલપુર-કટની-સિઓની જિલ્લા સુધીનો ટ્રાફિક પ્રભાવિત થવાને કારણે આ […]

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યા, પવિત્ર ડુબકી લગાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પવિત્ર સંગમમાં સ્નાન કરી રહ્યાં છે. દરમિયાન આજે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી મહાકુંભ પહોંચ્યાં હતા. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ સંગમમાં ડુબકી લગાવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારે હવાઈ માર્ગે પ્રયાગરાજ પહોંચ્યાં હતા. જ્યાં તેમનું રાજ્યપાલ આનંદીબેન પટેલ […]

મહાકુંભઃ રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓએ લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે અત્યાર સુધીમાં મહાકુંભમાં લગભગ 42 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યાં છે અને હજુ પણ મોટી સંખ્યામાં આવી રહ્યાં છે. દરમિયાન રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ મહાકુંભ પહોંચ્યાં હતા. તેમજ બંને નેતાઓએ પવિત્ર ડુબકી લગાવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે પ્રયાગરાજ પહોચ્યાં હતા. જ્યાંથી મહાકુંભમાં […]

મહાકુંભ મેળા દરમિયાન ઇસ્કોન કેમ્પમાં આગ લાગી, 22 તંબુ બળીને રાખ થયા

મહાકુંભ નગર: શુક્રવારે મહાકુંભ નગરના સેક્ટર ૧૮માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ઇસ્કોન) કેમ્પમાં આગ લાગી હતી જેમાં લગભગ 20 થી 22 તંબુ બળીને રાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અગ્નિશામકોએ આગને સંપૂર્ણપણે કાબુમાં લઈ લીધી છે અને કોઈ જાનહાનિ થઈ નથી. ચીફ ફાયર ઓફિસર પ્રમોદ શર્માએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે […]

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે, મહાકુંભમાં કરશે પવિત્ર સ્નાન

અમદાવાદઃ પ્રયાગરાજમાં મહાકુંભમાં ભારત ઉપરાંત દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રયાગરાજ જશે. મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ […]

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી આવ્યા 68 શ્રદ્ધાળુઓ

લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં, દેશ-વિદેશથી લાખો ભક્તો સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. દરમિયાન ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન માટે પાકિસ્તાનથી શ્રદ્ધાળુઓનું એક જૂથ પણ પ્રયાગરાજ પહોંચ્યું હતું. પાકિસ્તાનથી આવેલા 68 શ્રદ્ધાળુઓ સિંધના છે. ગોવિંદ રામ માખીજા નામના એક શ્રદ્ધાળુઓએ જણાવ્યું હતું કે, “અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમને પવિત્ર સ્નાન કરવાનો મોકો મળી રહ્યો છે. […]

સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. તેમજ અનેક રાજકીય આગેવાનો અને ફિલ્મ કલાકારો પણ મહાકુંભમાં ડુબકી લગાવી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા. તેમજ તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાનને […]

મહાકુંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર લગાવી પવિત્ર ડુબકી

લખનૌઃ પ્રયાગમાં મહાકુંભમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યાં હતા. અહીં તેમણે પવિત્ર સ્નાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માતા ગંગાની પણ પુજા અર્ચના કરી હતી. આ ઉપરાંત તેમણે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે બોટિંગ કર્યું હતું. પ્રયાગરાજ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવવા આવી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાકુંભ પહોંચ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code