1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]

મહારાષ્ટ્ર: નાગપુરમાં તળાવમાં નહાવા પડેલા પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તળાવ કિનારે પિકનિક માટે ગયેલા આઠમાંથી પાંચ યુવકો એકબીજાને બચાવવા જતાં તળાવમાં ડૂબી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે આઠ યુવાનોનું એક જૂથ જિલ્પી તળાવના કિનારે હિંગણા વિસ્તારમાં પિકનિક માટે ગયું હતું. દરમિયાન ચાર યુવકો પાણીમાં ઉતર્યા હતા. જોકે તેઓને તરવું આવડતું ન […]

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું, NCP નેતા શરદ પવારના ભત્રિજા અજીત પવાર એનડીએમાં જોડાયા – ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભરાટ મચી જવા પામ્યો છે આજરોજ રવિવારે અજીત પવાર એનડીએમાં સામેલ થતા સમાચારોની હેડલાઈન બન્યા છે સાથે જ તેમણે ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહમ પણ કરી લીધા છે એટલે કે હવે મહારાષ્ટ્રમાં બે ડિપ્ટી સીએમ હશે. શરદ પવારના ભત્રિજાએ પોતાના કાકાને ઝટકો આપર્યો છે એમ કહી ેતો ખોટૂ નથી કારણ કે કહેવાય […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર સમુદ્ધી હાઈવે પર સર્જાયેલ બસ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ, વળતરની કરી જાહેરાત

    મુંબઈઃ- શનિવારની રાત્રે 2 વાગ્યે આસપાસ મુંબઈ સમુદ્ધી એક્સપ્રેસ વે પર બસનું ટાયર ફાટતા બસ પલટી મારીને સળગી ગઈ હતી બસ દજે બાજૂ પલટી મારી તે સાઈડ બસનો દરવાજો હોવાથઈ લોકો ફસાયા હતા અને પલટી મારવાના કારણે બસ સળગી ઉઠી હતી આ ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોતની પષ્ટી થઈ છે ત્યારે આ […]

મહારાષ્ટ્રના સમુદ્ધી એક્સપ્રેસ-વે પર બસ પલટી મારી જતા આગ લાગવાની ભયાનક ઘટના, 26 લોકોના મોત

  મુંબઈઃ દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે મુંબઈના હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ઘટના સામાન્ય ન હતી બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા હોમાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.  બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી […]

મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બલાયું – વીર સાવરકર સેતુથી હવે ઓળખાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને પણ મળ્યું નવું નામ

મુંબઈઃ- વિતેલા મહિનાની એટલે કે મે ની 28 મી તારીખે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે મહત્વના જાહેરાત કરી હતી આ નિર્ણય અનુસાર  પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે આજરોજ 29 જૂનના દિવસે છેવટે મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ […]

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારની  જાહેરાત, બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલીને હવે વીર સાવરકર સેતુ કરાશે

મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય મુંબઈના સી લીંકને વીર સાવરકર તરીકે ઓળખાશે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે એક મહત્વના નિર્ણયની વિતેલા દિવસે જાહેરાત કરી થે જે પ્રમાણે તેમણે કહ્યું કે પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેમણે જણાવ્યું હતું કે હિન્દુત્વને ધ્યાનમાં રાખીને વીડી સાવરકરના નામ પર […]

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન , ફરીયાદ દાખલ કરાઈ

મહારાષ્ટ્રના RTI કાર્યકર્તાનું પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન કાર્યકર્તા સામે ફરિયાદ દાખલ કરાઈ દિલ્હીઃ- દેશમાં પીએમ મોદીની જે રીતે લોક પ્રિયતા વધી રહી છે તેજ રીતે તેમના વિરોધીઓ પણ વધી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના નાગપુરમાં આરટીઆઈના કાર્યકર્તા એ તાજેતરમાં પીએમ મોદી વિરુદ્ધ વિવાદિત બયાન આપવાની ઘટના સામે આવી છે જો કે આ કાર્યકર્તા સામે પોલીસ […]

સાગર પરિક્રમાઃ મહારાષ્ટ્રના રાયગઢથી આજથી કોનાકોના વચ્ચે પાંચમાં તબક્કાનો પ્રારંભ

નવી દિલ્હીઃ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયે સાગર પરિક્રમા પહેલના પાંચમા તબક્કાના પ્રારંભની જાહેરાત કરી છે. 17મી મે 2023ના રોજ મહારાષ્ટ્રના રાયગઢથી શરૂ થઈને 19મી મે 2023માં કાનાકોના, ગોવામાં સમાપ્ત થઈ, આ યાત્રાનો ઉદ્દેશ્ય વિવિધ મત્સ્યઉદ્યોગ યોજનાઓ અને કાર્યક્રમો, જેમ કે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અને કિસાન ક્રેડિટ કાર્ડ્સ (KCC) દ્વારા માછીમારો અને […]

ત્ર્યંબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ, હવે આ મામલે SITને તપાસ સોંપવામાં આવી

ત્રબકેશ્વર મંદિરમાં વિધર્મીઓ દ્રારા જબરજસ્તી ઘુસવાનો પ્રયાસ  આ મામલે SITને તપાસ સોંપવામાં આવી મુંબઈઃ- 12 જ્યોર્તિલીંગમાંનું એક મંદિર એટલે ત્ર્યંબકેશ્વર મંદિર  કે જે મહારાષ્ટ્રમાં સ્થિતિ છે.નાસિકમાં પ્રસિદ્ધ ત્ર્યંબકેશ્વર મંદિરમાં કથિત રીતે અન્ય ધર્મોના એક જૂથ દ્વારા બળજબરીપૂર્વક પ્રવેશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગત પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code