મુંબઈ એરપોર્ટ ટર્મિનલ 1 માં આગ, મોટી દૂર્ઘટના ટળી
મુંબઈ, 10 એપ્રિલ 2026: મુંબઈ એરપોર્ટના ટર્મિનલ 1 માં આગ લાગવાની ઘટનાની જાણ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) માં એક નાની આગ લાગી હતી. શોર્ટ સર્કિટને કારણે ટર્મિનલ આગ લાગી હતી. એરપોર્ટ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, કટોકટી પ્રતિભાવ ટીમોએ ઝડપથી કાર્યવાહી કરી […]


