લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત માટે મતભેદોમાં નહીં ફસાવાની સલાહ, અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો પાર્ટી નેતાઓને સંદેશ
નવી દિલ્હી: 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી નેતાઓને કહ્યુ છે કે લોકસભા ચૂંટણીમાં જીત સુનિશ્ચિત કરવા માટે આગામી ત્રણ માસ સુધી ખુદને પાર્ટી માટે સમર્પિત કરીએ. ખડગેએ પાર્ટી નેતાઓની એક બેઠકમાં કહ્યુ છે કે પોતાના મતભેદોને ભુલાવો, મીડિયામાં આંતરીક મુદ્દાઓ ઉઠાવો નહીં અને પાર્ટીની […]


