1. Home
  2. Tag "mallikarjun kharge"

પીએમ મોદીના બયાન પર કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે એ કહ્યું ‘અમે મણીપુરની વાત કરી રહ્યા છીએ અને તેઓ ઈસ્ટ ઈન્ડિયાની ‘

દિલ્હીઃ- સંસદમાં આજે મણીપુર હિંસાનો મુ્દો વિપક્ષ દ્રારા ઉઠાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ દ્રારા કરવનામાં આવેલ હોબાળેને લઈને  તમામ રાજ્યોમાં ગૃહની કાર્યવાહી થોડા કલાકો માટે સ્થગિત પણ કરવી પડી હતી. બાદમાં જ્યારે રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ મણિપુર હિંસા અંગે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા. […]

કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથીઃ મલ્લિકાર્જુન ખડગે

બેંગ્લોરઃ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપાની સામે કોંગ્રેસ સહિત 24 જેટલા વિપક્ષી પક્ષોના નેતાઓની બેંગ્લોરમાં બેઠક યોજાઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રિય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં નથી. ખડગેએ કહ્યું કે કોંગ્રેસને સત્તાનો કોઈ લોભ નથી. મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે બેંગલુરુમાં વિરોધ પક્ષોની ચાલી રહેલી […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂને પીએમ મોદીને લખ્યો પત્ર, રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂનો પીએમ મોદીને પત્ર રેલ્વેને લઈને ઉઠાવ્યા સવાલ રેલ્વેમાં સુધાર કરવા જણાવ્યું દિલ્હીઃ- ઓડિશાના બાલાસોરમાં બે દિવસ અગાઉ જે ઘટના બની તેણે સૌ કોઈના હ્દય હચમચાવી મૂક્યા છે, આ ઘટનાને લઈને વિરોધ પક્ષ સતત બીજેપી પર નિશાન સાધી રહ્યું છે અનેક આરોપ લગાવી રહ્યું છે તો કેટલાક પક્ષના નેતાઓ એ તો રેલ્વે મંત્રી […]

પહેલા કોંગ્રેસી વડાપ્રધાન સંસદ ભવન પરિસરમાં ઉદઘાટન કરતા હતાઃ હરદીપસિંહ પુરી

નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદઘાટનને લઈને વિવાદ વકર્યો છે અને અનેક એનસીપી, સપા, ટીએમસી સહિતની અનેક વિપક્ષી પાર્ટીઓ ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નહીં પરંતુ રાષ્ટ્રપતિજીએ કરવું જોઈએ તેવી કોંગ્રેસ દ્વારા સતત માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે ભાજપાએ કોંગ્રેસને કરારો જવાબ આપ્યો છે. તેમજ […]

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ, બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે પર 100 કરોડનો માનહાનિનો કેસ બજરંગ દળ પર ખોટું નિવેદન આપવાનો મામલો કોર્ટે પાઠવ્યું સમન્સ દિલ્હી- તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીત હાંસલ કરી છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકા અર્જબન ખડગે પર માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો છે પ્રાપ્ત વિગત પ્રમાણે આ કેસ એટલા માટે કરવામાં આવ્યો છએ કે […]

સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધીઃ મલ્લિકાર્જુન ખડગે

નવી દિલ્હીઃ રાયપુરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, દેશમાં નફરતનો માહોલ છે. સરકાર રેલ, જેલ, તેલ તમામ પોતાના મિત્રોને વેચી રહી છે. દિલ્હી સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા-કર્મચારીઓનો વિશ્વાસ […]

કોંગ્રેસમાં હોદ્દેદારોની કામગીરીની દર છ મહિને સમીક્ષા કરાશે

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. તાજેતરમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જનની પસંદગી થઈ હતી અને રાષ્ટ્રીય અધ્યક્ષ બનતાની સાથે મલ્લિકાર્જન ખડગેએ કોંગ્રેસને વધારે મજબુત બનાવવાની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોને જવાબદારી સોંપવામાં આવી છે અને આ જવાબદારીની દર છ મહિને […]

ગુજરાતની સાત કરોડ જનતા પરિવર્તન માટે એક થઈઃ મલ્લિકાર્જુન ખડગે

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની વિધાનસભાની 89 બેઠકો ઉપર સવારના 8 કલાકથી મતદાન શરૂ થયું હતું. જો કે, તે પહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, યુવા નેતા રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ગુજરાતની 7 કરોડ જનતા પરિવર્તન માટે […]

કોંગ્રેસના અધ્યક્ષ બનતા મલ્લિકાર્જુન ખડગે એકશન મોડમાં, શશિ થરૂર અને G-23 નેતાઓને સાઈડલાઈન કરાયાં

નવી દિલ્હીઃ કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે પાર્ટીની સંચાલન સમિતિની જાહેરાત કરી છે. તેમાં અનેક મોટા નામ સામેલ છે. આ સમિતિમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યાં સુધી નવી કોંગ્રેસ વર્કિંગ કમિટીની રચના નહીં […]

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code