સમગ્ર દેશમાં વેચાયેલી કેરીમાં ગુજરાતનો ફાળો 7.13 ટકા
અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2023-24ની સિઝનમાં અંદાજે રૂ. 268 કરોડની કેરીનું વેચાણ કરવામાં આવ્યું છે. રાજયમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, કચ્છ અને સુરત સહિતમાં જીલ્લાઓમાં આંબા પાક વધુ થાય છે. જેમાં વલસાડમાં 1.81 લાખ મેટ્રિક ટન, નવસારીમાં 1.19 લાખ મેટ્રિક ટન, ગીર સોમનાથમાં 1.05 લાખ મેટ્રિક ટન, કચ્છમાં 84 હજાર મેટ્રિક ટન અને સુરતમાં […]