1. Home
  2. Tag "manipur violence"

મણિપુર: સેનાપતિમાં આસામ રાઇફલ્સના કેમ્પ પર પથરાવ, સુરક્ષા દળોના વાહનોને આગ લગાવાઈ

સશસ્ત્ર ઉગ્રવાદીઓને પકડા ગયેલા સુરક્ષાદળોને લોકોએ રોકવાનો કર્યો પ્રયાસ આરામ રાઈફલ્સ કેમ્પ ઉપર હુમલા બાદ સુરક્ષામાં કરાયો વધારો નવી દિલ્હી, 15 જુલાઈ 2026: મણિપુરમાં ફરી એકવાર તણાવની સ્થિતિ સર્જાઈ છે. મંગળવારે રાત્રે સેનાપતિ જિલ્લામાં આસામ રાઇફલ્સના એક સૈન્ય કેમ્પ પર હિંસક ટોળાએ ભારે પથરાવ કર્યો હતો. ઉશ્કેરાયેલી ભીડે કેમ્પમાં તોડફોડ કરવાની સાથે સુરક્ષા દળોના ત્રણ […]

મણિપુરની હિંસા મામલે રાજકારણ ગરમાયું, BJP-કોંગ્રેસના બીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ  

નવી દિલ્હીઃ મણિપુરમાં ફરી હિંસાએ માથુ ઉચક્યું છે. સરકાર દ્વારા મણિપુરમાં તોફાનીઓને ડામવા અને રાજ્યમાં શાંતિ સ્થાપિત થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં છે. દરમિયાન મણિપુર હિંસાને લઈને રાજકારણ ગરમાયું છે. તેમજ મણિપુરની સ્થિતિને લઈને ભાજપ તથા કોંગ્રેસ દ્વારા એક-બીજા ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મણિપુરની સ્થિતિને લઈને રાષ્ટ્રપતિને […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા ,તેંગાનુપાલ થયેલી તાજી હિંસામાં 14 લોકોના મોતના સમાચાર

ઇમ્ફાલ – મણીપુરમાં મી મહિનાથી શરૂ થયેલી હિંસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી એક વખત મણિપુરથી હિંસા ના સમાચાર સામે અવ્યક છે જેમાં 14 લોકોના મોત થાય હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે મણિપુરમાં ફરી એકવાર હિંસાનો નવો કેસ સામે આવ્યો છે  રાજ્યના તેંગાનુપાલ જિલ્લામાંથી આ હિંસાના સમાચાર […]

મણિપુર હિંસા: ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન યથાવત,આખા રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કરાયું

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કર્યું છે. વિગતો અનુસાર, 19 વિશિષ્ઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, સત્તાવાળાઓનું માનવું […]

મણીપુર હિંસા મામલે રાજ્યની સરકાર એક્શનમોડમાં, હવેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવવા દેશદ્રોહ ગણાશે

ઈમ્ફાલઃ- મણપીુરમાં મે મહિનાથી હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા ઘાતક બની હતી જેમાં એત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આ સહીત બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી ત્યારે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા મામલે […]

મણિપુર હિંસા પર પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેએ કર્યો મોટો ખુલાસો

દિલ્હી: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ શુક્રવારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી શકાય નહીં. તે જ સમયે, તેમણે ‘વિવિધ વિદ્રોહી જૂથોને ચીની સહાય’ મેળવવાની હકીકતને પણ રેખાંકિત કરી.જનરલ (નિવૃત્ત) નરવણેએ કહ્યું કે સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી. તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય […]

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, 2 લોકોના મોત 9 લોકોની પોલીસે કરી ધરપકડ

ઈમ્ફાલઃ- મણપીુર રાજ્યમાં મે મહિનાથી હિંસાનો દોર શરુ છે, અહી હાલ પણ થોડા થોડા દિલસે હિંસાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ,હિંસાને જોતા વિતેલા મહિનાઓમાં ગૃહમંત્રી શાહે પપણ અહીની મુલાકાત લીધી હતી જો કે ત્યાર બાદ પણ અહી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી એક વખત મણીપિર હિંસાનો શિકાર બન્યું છે જેમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code