1. Home
  2. Tag "manipur violence"

મણીપુરમાં ફરી ભડકી હિંસા ,તેંગાનુપાલ થયેલી તાજી હિંસામાં 14 લોકોના મોતના સમાચાર

ઇમ્ફાલ – મણીપુરમાં મી મહિનાથી શરૂ થયેલી હિંસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે ફરી એક વખત મણિપુરથી હિંસા ના સમાચાર સામે અવ્યક છે જેમાં 14 લોકોના મોત થાય હોવાની જાણકારી આપવામાં આવી રહી છે. મળતી વિગત પ્રમાણે મણિપુરમાં ફરી એકવાર હિંસાનો નવો કેસ સામે આવ્યો છે  રાજ્યના તેંગાનુપાલ જિલ્લામાંથી આ હિંસાના સમાચાર […]

મણિપુર હિંસા: ઇમ્ફાલમાં વિદ્યાર્થીઓની હત્યા સામે વિરોધ પ્રદર્શન યથાવત,આખા રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કરાયું

ઇમ્ફાલ: મણિપુરમાં ફરી એકવાર હિંસક ઘટનાઓ શરૂ થઈ છે. સરકારે બુધવારે પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યને “અશાંત ક્ષેત્ર” તરીકે જાહેર કર્યું છે. વિગતો અનુસાર, 19 વિશિષ્ઠ પોલીસ સ્ટેશન વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યને આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ (AFSPA) હેઠળ “અશાંત ક્ષેત્ર” જાહેર કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના નોટિફિકેશન મુજબ, સત્તાવાળાઓનું માનવું […]

મણીપુર હિંસા મામલે રાજ્યની સરકાર એક્શનમોડમાં, હવેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી કે ફેક ન્યૂઝ ફેલાવવા દેશદ્રોહ ગણાશે

ઈમ્ફાલઃ- મણપીુરમાં મે મહિનાથી હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાય વચ્ચે શરુ થયેલી હિંસા ઘાતક બની હતી જેમાં એત્યાર સુધી સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે આ સહીત બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાનો વીડિયો વાયરલ થયા બાદ આ ઘટનાની દેશભરમાં નિંદા કરવામાં આવી હતી ત્યારે હવે કોઈ પણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવા મામલે […]

મણિપુર હિંસા પર પૂર્વ સેના પ્રમુખ એમએમ નરવણેએ કર્યો મોટો ખુલાસો

દિલ્હી: ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ શુક્રવારે મોટું નિવેદન આપતાં કહ્યું કે મણિપુર હિંસામાં વિદેશી એજન્સીઓની સંડોવણીને નકારી શકાય નહીં. તે જ સમયે, તેમણે ‘વિવિધ વિદ્રોહી જૂથોને ચીની સહાય’ મેળવવાની હકીકતને પણ રેખાંકિત કરી.જનરલ (નિવૃત્ત) નરવણેએ કહ્યું કે સરહદી રાજ્યોમાં અસ્થિરતા દેશની એકંદર રાષ્ટ્રીય સુરક્ષા માટે સારી નથી. તેઓ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર ખાતે ‘રાષ્ટ્રીય […]

મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]

ચોમાસુ સત્રઃ લોકસભા અને રાજ્યસભામાં મણિપુરની હિંસાના મામલે વિપક્ષે હંગામો મચાવ્યો

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે મણિપુરની ઘટનાના પડઘા પડ્યાં હતા. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષે હિંસાગ્રસ્ત ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરની પરિસ્થિતિ પર ચર્ચાની માંગણી સાથે હંગામો કર્યો હતો. જેથી બંને ગૃહો શુક્રવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા. આજે સવારે 11 વાગ્યે બંને ગૃહોની કાર્યવાહી શરૂ થયા બાદ નવા સાંસદોએ શપથ લીધા હતા. […]

સંસદનું ચોમાસુ સત્ર તોફાની રહેવાની શકયતા, કેન્દ્ર સરકાર મણિપુર હિંસા અંગે ચર્ચા કરવા તૈયાર

નવી દિલ્હીઃ 20 જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે (19 જુલાઈ) કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સત્રને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ દરમિયાન, કેન્દ્ર સરકારે કહ્યું કે તે 20 જુલાઈથી શરૂ થનારા ચોમાસુ સત્રમાં […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા, 2 લોકોના મોત 9 લોકોની પોલીસે કરી ધરપકડ

ઈમ્ફાલઃ- મણપીુર રાજ્યમાં મે મહિનાથી હિંસાનો દોર શરુ છે, અહી હાલ પણ થોડા થોડા દિલસે હિંસાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ,હિંસાને જોતા વિતેલા મહિનાઓમાં ગૃહમંત્રી શાહે પપણ અહીની મુલાકાત લીધી હતી જો કે ત્યાર બાદ પણ અહી હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે ફરી એક વખત મણીપિર હિંસાનો શિકાર બન્યું છે જેમાં […]

મણીપુરમાં ફરી હિંસા ભડકી, બીજેપી નેતાઓના ઘરમાં આગ ચાંપવાની ઘટના, સુરક્ષાદળો પર કરાયો હુમલો

મણીપુરમાં ભડી ફરી હિંસા નેતાઓના ઘરમાં આગ આચંપવામાં આવી સુરક્ષાદળો પર ભીડનો હુમલો ઈમ્ફાલઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજથી શરુ થયેલી હિંસા હજી સુધી અટકવાનું નામ નથી લઈ રહી , બે સમુદાયો વચ્ચે શરુ થયેલા પ્રદર્શન ઉગ્ર બનતા હિંસા ભડકી હતી અત્યાર સુધી 100થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિ કથળતા ગૃહમંત્રી અમિત શાહ પોતે રાજ્યની […]

મણીપુરમાં ફરી ભડકી હિંસા – ઉગ્રવાદી અને ગ્રામજનો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી

મણીપુરમાં ફરી હિંસા ભડકી ગ્રામજનો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયો ગોળીબાર 4 લોકો ઘાયલ થયાના સમાચાર ઈમ્ફાલ – 3 મેના રોજથી મણીપુરમાં હિંસાનો દોર ચાલુ છે, મતેઈ અને કુકી સમુદાયનું આંદોલન જોતજોતામાં હિંસક બન્યું અંદાજે આત્યાર સુધી 90થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પરિસ્થિતિનું નિરિક્ષણ કરવા ગૃહમંત્રી શાહે પોતે જવુ પડ્યું તેવી સ્થિતિ પણ સર્જાય જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code