1. Home
  2. Tag "manipur violence"

મણીપુરમાં હિંસા બાદ સ્થિતિ નિયંત્રણમાં, ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવાયો

મણીપુરમાં હિંસા બાદ સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયત્નો ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ 15 જૂન સુધી લંબાવાયો દિલ્હીઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજ પૂર્વોત્તર રાજ્યમાં બે સમુદાયોનું આંદોલન ઉગ્ર બન્યા બાદ હિંસા ફાટી નીકળી હતી અંદાજે 90થી વધુ લોકોએ આ હિંસામાં દજીવ ગિમાવ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી અને શાંતિની અપીલ કરી હતી હિંસાને […]

મણીપુરમાં હિંસાને લઈને રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના કરાઈ

મણીપિરમાં રાજ્યપાલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની રચના  આ સમિતિમાં સરકારના  મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને નેતાઓનો સમાવેશ ઈમ્ફાલઃ-  : મણીપુરમાં થએલ્લા 1 મહિનાથી શાંતિનું હનન થઈ રહ્યું છે 3 મેથી શરૂ થયેલી કુકી અને મેતેઈ જાતિઓ વચ્ચેની હિંસામાં 100 થી વધુ લોકો આ હિંસામાં મૃત્યુ પામ્યા છે, જ્યારે 35,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. 4 જૂનના […]

મણીપુરમાં સુરક્ષાકર્મીઓનો વેશ ઘારણ કરીને આવેલા ઉગ્રવાદીઓએ હીંસાને આપ્યો અંજામ, 3 લોકોના ગોળીબારમાં મોત

મણીપુરમાં સુરક્ષા કર્મીઓના વેશમાં હિંસા વેશ ઘારણ કરીને આવેલા ઉગ્રવાદીઓને ત્રણને મોતને ઘાટ ઉતાર્યા ઈમ્ફાલ – 3 મે ના રોજથી બે સમુદાયોને લઈને શરુ થયેલ વિરોધ પ્રદર્શન ધીરે ધીરે ઉગ્ર બનતું ગયું અત્યાર સુધી આ હિંસામાં 80 થી પણ વધુ લોકોએ જીવ ગુમાવ્યો સ્થિતિ એટલી કથળી હતી કે ગૃહમંત્રી શાહે અહીની મુલાકાત લેવી પડી હતી […]

મણીપુરમા હિંસક ટોળાએ એમ્બ્યુલન્સને આગ લગાવી, માતા-પુત્ર સહીત 3 લોકો બળીને ખાખ

મણીપુરમાં ફરી હિંસા એમ્બ્યુલન્સમાં આગ લગાવવાની ઘટના માતા પુત્ર સહીત ત્રણ લોકોના મોત ઈમ્ફાલ- મણીપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી ફરી એક વખત ને મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ટોળાઓ એ હિંસા ફેલાવી હતી જેમાં  એમ્બ્યુલન્સને સળગાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં  એક આઠ વર્ષના બાળક, તેની માતા અને તેમાં સવાર અન્ય એક સંબંધીનું મોત […]

ગૃહમંત્રી અમિત શાહના ઘરની બહાર કુકી સમુદાયના સભ્યોએ સુત્રોચ્ચાર સાથે કર્યું પ્રદર્શન

ગૃહમંત્રી શાહના ઘરની બહાર કુકી સમુદાયનું પ્રદર્શન સુત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું દિલ્હીઃ- મણીપુરમાં 3 મેના રોજથી હિંસા ચાલી રહી છે અત્યાર સુધી આ હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે કરેચટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો કેટલાક લોકો ઘરથી બેઘર પણ બન્યા છે,આવી સ્થિતિમાં ગૃહમંત્રી શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી આ સાથે […]

મણીપુરમાં ફરી હિંસા વચ્ચે ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ 10 જૂન સુધી લંબાવામાં આવ્યો

મણીપુરના ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવાયો 10 જૂન સુધી ઈન્ટરનેટ રેહેશે બેન ઈમ્ફાલઃ- મણીપુર રાજ્યમાં 3 મેના રોજ કુકેઈ અનેમતૈઈ સમુદાયના લોકો દ્રારા આંદોલન શરુ કરાયું હતું સમય જતા આ આંદોલન ભયંકર બન્યું 70થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હિંસા ઉગ્ર બનતા પોલીસ અને સેના એક્શનમાં આવી આ સાથે જ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો જો […]

મણીપુરની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ ,રાજ્યમાં ફરી બે સમુદાયો વચ્ચે થયેલા ગોળીબારમાં 3 લોકોના મોત

મણીપુરમાં ફરી હિંસા ભડકી ત્રણ લોકોના મોત નો એહવાલ ઈમ્ફાલઃ- મણીપુરમાં બે સમુદાયો વચ્ચે 3 મેથી શરુ થયેલી હિંસા એટલી હદે વધી હતી કે અહી સેનાની ફોર્સ ઉતારવી પડી હતી,આ હિંસામાં હમણાસુધી અંદાજે 80 લોકોના મોત થયા હતા ત્યારે ગૃહમંત્રી અમિત શાહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ફરી શાંતિ છવાી હતી જો કે […]

મણીપુરમાં હિંસાની તપાસ માટે કેન્દ્રએ સમિતિનું કર્યું ગઠન, 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવવાની સૂચના

મણીપુર હિંસાની તપાસ માટે સમિતિનું ગઠન 6 મહિનાની અંદર રિપોર્ટ જમા કરાવાની સૂચના દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી મણીપુર રાજ્યની શાંતિ ભંગ થી હતી, અહી બે સમુદાયો વચ્ચે ચાલી રહેલું આંદોલન ઉગ્ર બન્યું પરિણામે 80થી વધુ લોકોના આ હિંસામાં મોત થયા તો અનેક લોકો ઘરથી બેઘર થયા જો કે હવે રાજ્યમાં હિંસાની તપાસ મામલે કેન્દ્ર સરકાર […]

મણીપુરમાં ગૃહમંત્રી શાહની મુલાકાત પહેલા જ ફરી હિંસા ભડકી, 5 લોરોના મોતનો એહવાલ

મણીપુરમાં ફરી હિંસા ભડકી 5 લોકોના મોત થયા આજે અમિત શાહ મણીનગર પહોચ્યા ઈટાવાઃ- મણીપુરમાં આદિવાસી સમુદાય મતૈય અને કુકી એ જે આંદોલનની શરુાત કરી હતી તે ઘીરે ઘીરે ઉગ્ર બનતું ગયું પરિણામે મણીપુરમાં ભારે હિંસા ફભડકી અનેક લોકો ઘરથી બેઘર થયા ત્યારે આજરોજ સ્થિતિની સમિક્ષા અને અહીંના જવાનો સલાથે વાતચીત કરવા માટે ગૃહમંત્રી અમિત […]

કોંગ્રેસે મણિપુર હિંસા પર કેન્દ્ર પર નિશાન સાધ્યું,કહ્યું મોદી-શાહ કટોકટી ઉકેલવાને બદલે કર્ણાટકમાં વોટ માંગવામાં વ્યસ્ત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસે મણિપુરમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ કરી અને કહ્યું કે આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે રાજ્ય સંપૂર્ણ રીતે હિંસાગ્રસ્ત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આ સંકટને ઉકેલવા માટે પગલાં લેવાને બદલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મત મેળવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code