દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયાં, 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના […]