1. Home
  2. Tag "MANSUKH MANDVIYA"

દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધીને 704 અને મેડિકલની સીટો વધીને 1.07 લાખ થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ નેશનલ બોર્ડ ઑફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઇએમએસ)માં 42મા સ્થાપના દિવસની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગ્રે રાજ્ય મંત્રી પ્રો.એસ.પી.સિંઘ બઘેલ, નીતિ આયોગના સભ્ય, આરોગ્ય ડો.વી.કે.પૌલ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. દેશમાં મેડિકલ કૉલેજો 387થી વધીને 704 થઈ છે, જેમાં આ વર્ષે 52 નવી કૉલેજોનો ઉમેરો થયો છે, જે પોતાનામાં […]

પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રોમાં સૌથી વધારે ગેસ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેનરિક દવાનું વેચાણ

નવી દિલ્હીઃ મોદી સરકાર દ્વારા દેશની જનતાને ઓછી કિંમતમાં દવાઓ મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યાં છે. જેથી પ્રજાનો દવાની પાછળ થતો ખર્ચ ઘટ્યો છે. આ કેન્દ્રો ઉપર દર મહિને સૌથી વધારે ગેસ, ડાયબિટીસ અને બ્લડપ્રેશરની સૌથી વધારે જેનરિક દવાનું વેચાણ થાય છે. પ્રધાનમંત્રી જન ઔષધી યોજનાના ડેટા અનુસાર પેટમાં […]

દેશમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયાં, 141 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

નવી દિલ્હીઃ કોરોનાના સંકટને પગલે કેન્દ્ર સરકારે રસીકરણને વેગવંતુ બનાવ્યું છે. દરમિયાન અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 220 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં 95.12 કરોડ લોકોએ બીજો અને 22.38 કરોડ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે. દરમિયાન દેશમાં 24 કલાક દરમિયાન કોરોનાના નવા 188 કેસ નોંધાયાં છે. સત્તાવાર આંકડા અનુસાર દેશમાં 24 કલાકમાં કોરોનાના […]

કોરોનાનો ભયઃ લોકોએ બુસ્ટર ડોઝ લેવા લાંબી લાઈનો લગાવી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના BF.7 ના નવા પ્રકારની દસ્તક પછી આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. બીજી તરફ લોકો કોરોનાના બૂસ્ટર ડોઝને લઈને ઉદાસીન હતા, હવે તેઓ તેને લગાવવા માટે કતારોમાં ઉભા જોવા મળે છે. તેલંગાણામાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ લેનારા લોકોની સંખ્યામાં 400 ટકાનો વધારો થયો છે, જ્યારે ઓડિશામાં આ સંખ્યામાં 8 […]

વારાણસી ખાતે યુનિવર્સલ હેલ્થ કવરેજ (UHC) દિવસ 2022ની ઉજવણી

લખનૌઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે 10મી અને 11મી ડિસેમ્બર 2022ના રોજ “યુનિવર્સલ કવરેજ ડે (UHC) 2022” ની ઉજવણીમાં બે દિવસીય સંમેલનનું આયોજન કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા અને રાજ્ય મંત્રી (HFW), ડૉ. ભારતી પ્રવિણ પવારની હાજરીમાં બે […]

ભારતમાં 8 વર્ષમાં દવાના નિકાસમાં 138 ટકાનો વધારો

નવી દિલ્હીઃ ભારતની ફાર્મા નિકાસ 2013-14ની સરખામણીએ ચાલુ વર્ષે 138 ટકાનો વધારો થયો છે. દરમિયાન ભારત વિશ્વમાં ફાર્મસી તરીકે ઉભરી આવ્યું છે. ભારતની ફાર્મા નિકાસમાં એપ્રિલ-ઓક્ટોબર 2013-14ની સરખામણીએ એપ્રિલ-ઓક્ટોબર 2022-23માં આ વધારો થયો છે. 2013-14માં રૂ. 37,987.68 કરોડથી વધીને 2021-22માં રૂ. 90,324.23 કરોડ થઈ હતી. વર્ષોથી ભારતની ફાર્માસ્યુટિકલ નિકાસની ઇન્ફોગ્રાફિક શેર કરતાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન […]

સેવા અને સહયોગ ભારતીય વારસો તથા સંસ્કારનો અભિન્ન ભાગઃ ડો.મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ “સેવા અને સહયોગ આપણા વારસાનો એક ભાગ છે, અને તે આપણા સંસ્કારનો અભિન્ન ભાગ છે. આ ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૂત્રને પણ રેખાંકિત અને વ્યાખ્યાયિત કરે છે જે જરૂરિયાત અને કટોકટીના સમયે માનવતાને મદદ કરવા અને મદદ કરવાના તેના કાર્ય માટે જાણીતી છે. આ વાત ડૉ મનસુખ માંડવિયા, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]

નવા ભારતનાં નિર્માણમાં આજના ડૉક્ટરોની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકાઃ મનસુખ માંડવિયા

નવી દિલ્હીઃ  કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે આવેલા ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સ (NBEMS)ના 21મા પદવીદાન સમારંભની વર્ચ્યુઅલ માધ્યમથી અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. ભારતી પ્રવિણ પવાર ગેસ્ટ ઑફ ઓનર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. 17467 જેટલા નિષ્ણાતો અને સુપર-સ્પેશિયાલિસ્ટ ડૉકટરોને ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ, ડૉક્ટરેટ […]

સરકારે ખાતર પર ભાવવધારો પરત ખેંચી સબસીડી વધારી,ખેડૂતોને રાહત

કેન્દ્ર સરકારનું ખેડૂતો માટે પગલું ભાવવધારો ખેચ્યોં પરત સરકારે ખેડૂતો માટે સબસીડી પણ વધારી દિલ્હી :કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ ખાતરના ભાવ વધારાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારે વિરોધ બાદ અંતે કેન્દ્ર સરકારે ખેડૂતોને ખાતરના ભાવ વધારાથી રાહત આપી છે. રાસાયણિક ખાતરમાં થયેલા ભાવ વધારાનો બોજ ખેડૂતો પર નાખવાના નિર્ણયને પાછો ખેંચ્યો છે. મનસુખ માંડવિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code