1. Home
  2. Tag "married life"

વાસ્તુની દાંપત્ય જીવન પર કેવી હોય છે અસર ? જાણો

દરેક લોકો ઈચ્છે છે કે તેમના જીવનમાં સુખ શાંતિ બની રહે. દરેક પ્રકારની તકલીફો અને સમસ્યાથી ભગવાન તેમને દુર રાખે આ પ્રકારની પ્રાર્થના લોકો હંમેશા ભગવાન પાસે કરતા રહેતા હોય છે. પણ ક્યારેક ઘરમાં પતિ પત્ની વચ્ચે વાતાવરણ સારું ન રહે તે પાછળ વાસ્તુ પણ જવાબદાર હોઈ શકે છે. જેમ કે જો આ બાબતે વધારે […]

લગ્ન જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રાખવું હોય તો તુલસી વિવાહ પર કરી લો આ કામ

ધર્મ શાસ્ત્ર અનુસાર મા તુલસી મહાલક્ષ્મીનો અવતાર છે, જયારે શાલિગ્રામને ભગવાન વિષ્ણુનું સ્વરુ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, તુલસી વિવાહના દિવસે તુલસીના છોડ અને શાલિગ્રામના લગ્ન કરાવવાની પરંપરા છે. માનવામા આવે છે કે આ દિવસે વિધિપૂર્વક તુલસી વિવાહ સંપન્ન કરાવવાથી લગ્નજીવનમાં ખુશી બનેલી રહે છે. ત્યાં જ આ દિવસે ખાસ ઉપાય કરવાથી વિવાહિત જીવન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code