1. Home
  2. Tag "Mauritius"

ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે: ડો. એસ.જયશંકર

નવી દિલ્હી, 10 એપ્રિલ 2026: વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારત અને મોરેશિયસ વચ્ચેની ભાગીદારીમાં છેલ્લા એક વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. પોર્ટ લુઇસમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથેની મુલાકાત બાદ, વિદેશ મંત્રી ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે ચર્ચામાં દરિયાઈ સહયોગ, વિકાસ ભાગીદારી, આરોગ્ય, શિક્ષણ, ક્ષમતા નિર્માણ અને લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ […]

મોરેશિયસ: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 9મા હિંદ મહાસાગર પરિષદમાં હાજરી આપશે

પોર્ટ લુઇસ, 10 એપ્રિલ 2026: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી મોરેશિયસની રાજધાની પોર્ટ લુઇસમાં શરૂ થઈ રહેલા 9મા હિંદ મહાસાગર પરિષદમાં ભાગ લેશે. વિદેશ મંત્રી મુખ્ય ભાષણ આપશે અને અન્ય ભાગ લેનારા દેશોના વિદેશ મંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ મુલાકાત ભારતની “પડોશી પ્રથમ” નીતિ, વિઝન ઓશન અને ગ્લોબલ સાઉથ પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે […]

એસ. જયશંકર મોરેશિયસ અને UAEની ચાર દિવસીય મુલાકાતે

મુંબઈ, 9 એપ્રિલ 2026: ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ‘સાગર’ (SAGAR – Security and Growth for All in the Region) વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજથી મોરેશિયસ અને સંયુક્ત આરબ અમીરાત (UAE) ના સત્તાવાર પ્રવાસે રવાના થશે. 9 થી 12 એપ્રિલ 2026 સુધી ચાલનારી આ મુલાકાતમાં અનેક વ્યૂહાત્મક બેઠકો યોજાશે. […]

દુનિયાના આ 36 દેશ જ્યાં નથી સૈન્ય – નથી લશ્કર પાછળનો કોઈ ખર્ચ છતાં અનુભવે છે સલામતી

રિવોઈ ન્યૂઝ, 14 માર્ચ, 2026 – countries without armies વર્તમાન સમયમાં સૈન્ય દળ વિનાનો કોઈ દેશ હોય અથવા કોઈ દેશને સૈન્ય પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરવો પડતો ન હોય એવું વિચારવું અશક્ય છે. છતાં હકીકત એ છે કે દુનિયામાં એક-બે કે બે-પાંચ નહીં પરંતુ પૂરા 36 દેશ છે જેમણે દેશની સુરક્ષા માટે સૈન્ય જ રાખ્યું […]

ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ડિએગો ગાર્સિયાને મોરેશિયસને ન સોંપવા વિનંતી કરી

નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી 2026: પરમાણુ કરાર પર અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી મુકાબલાની આશંકા વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ડિએગો ગાર્સિયાને મોરેશિયસને ન સોંપવા વિનંતી કરી છે. 2025ના કરાર હેઠળ, બ્રિટન ચાગોસ ટાપુઓ મોરેશિયસને પરત કરશે, જ્યારે ડિએગો ગાર્સિયા ખાતે યુએસ-બ્રિટિશ લશ્કરી થાણું 99 વર્ષના લીઝ પર રાખશે. ટ્રમ્પે […]

નરેન્દ્ર મોદીએ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન વાત કરી

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી 2026: PM નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ મોરિશિયસના PM ડૉ. નવીનચંદ્ર રામગુલામ સાથે ટેલિફોન પર ખાસ વાતચીત કરી હતી. આ મંત્રણા દરમિયાન બંને દેશો વચ્ચેના દાયકાઓ જૂના ઐતિહાસિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટેલિફોનિક વાતચીત દરમિયાન બંને નેતાઓએ ખાસ કરીને હિંદ મહાસાગર ક્ષેત્ર (Indian Ocean […]

જેપી નડ્ડાએ મોરેશિયસ-ભારત દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ સાથે મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના મજબૂત ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો. તેમણે ભારત અને મોરેશિયસ વચ્ચેના સ્થાયી,સાંસ્કૃતિક સંબંધો પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ વર્ષની શરૂઆતમાં મોરેશિયસની છેલ્લી મુલાકાત બાદ દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.બેઠક દરમિયાન, નડ્ડાએ દ્વિપક્ષી […]

મોરેશિયસના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ મોરેશિયસ પ્રજાસત્તાકના પ્રધાનમંત્રી ડૉ. નવીનચંદ્ર રામગુલામે આજે (16 સપ્ટેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી રામગુલામ 9 થી 16 સપ્ટેમ્બર સુધી ભારતની રાજ્ય મુલાકાત પૂર્ણ કરી, જે દરમિયાન તેમણે મુંબઈ, વારાણસી, અયોધ્યા અને તિરુપતિની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી રામગુલામ અને તેમના […]

મોરેશિયસના પ્રધાનમંત્રી વારાણસીમાં 3 દિવસ વિતાવશે

મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામ અને તેમના પત્ની વીણા રામગુલામ 10 સપ્ટેમ્બરની સાંજે વારાણસી પહોંચશે. વારાણસીના વિભાગીય કમિશનર એસ. રાજલિંગમે જણાવ્યું હતું કે મોરેશિયસના પ્રધાનમંત્રીને લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. ડિવિઝનલ કમિશનર એસ. રાજલિંગમે માહિતી આપી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી […]

નરેન્દ્ર મોદીને મોરિશિયસનું સર્વોચ્ચ સન્માન મેળવુંએ ભારતનાં નાગરિકો માટે ખુશીની ક્ષણ : અમિત શાહ

નવી દિલ્હીઃ મોરેશિયસના વડા પ્રધાન નવીન રામગુલામે મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ સન્માન, ‘ધ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઈન્ડિયન ઓશન’ થી સન્માનિત કર્યા છે. ભારત અને મોરેશિયસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન બદલ પીએમ મોદીને આ સન્માન આપવામાં આવ્યું હતું. મોરેશિયસના સર્વોચ્ચ નાગરિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code