હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ, વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ
નવી દિલ્હી, 11 જૂન 2026 – હોર્મુઝમાં અમેરિકી હુમલામાં ભારતના ત્રણ ભારતીયનાં મૃત્યુ થયા છે. છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજા હુમલાથી સ્થિતિ વણસી રહી છે. દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયનું અમેરિકી રાજદૂતને સમન્સ પાઠવીને બોલાવ્યા હતા અને ભારતીય નાગરિકોનાં નિધન અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન આજે ઓમાનની ખાડીમાં ‘સેટેબેલો’ (Settebello) નામના જહાજ પર […]


