1. Home
  2. Tag "mea"

કેજરીવાલની ધરપકડ પર જર્મનની ટીપ્પણી સામે MEAએ ઉઠાવ્યો વાંધો, જર્મન રાજદૂત તલબ

નવી દિલ્હી: જર્મનીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને નિવેદન આપ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા આ મામલામાં જર્મન દૂતાવાસના ઉપપ્રમુખ જોર્જ એન્જવીલરને તલબ કરવામાં આવ્યા છે. ભારતે આને દેશની આંતરીક ઘટના ગણાવી છે અને જર્મન પક્ષની ટીપ્પણીઓ પર આકરો વિરોધ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ જર્મનીએ કહ્યું છે કે અમે આ […]

ભારતીય રાજદ્વારીઓ, દૂતાવાસોને ધમકી આપતા પોસ્ટર ‘અસ્વીકાર્ય’ છે – વિદેશમંત્રાલયે કરી નિંદા

  દિલ્હીઃ-  ખાલિસ્તાનીઓ સત વિદેશમાં કહેર ફેલાવી રહ્યા છs સમર્થકો દ્રારા સતત હુમલાઓ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેનેડા, બ્રિટન, અમેરિકા જેવા દેશોમાં ખાલિસ્તાની તત્વોની ગતિવિધિઓ અને હિંસક ઘટનાઓને ‘અસ્વીકાર્ય’ ગણાવતા વિદેશ મંત્રાલયે  કહ્યું કે રાજદ્વારીઓની સુરક્ષા, અન્ય દેશોમાં તેમના મિશન સરકાર અને વિયેનાની ટોચની પ્રાથમિકતા છે આ સહીત મંત્રાલય દ્રારા જણાવવામાં આવ્યું કે  […]

પ્રથમ વખત દેશની બહાર તાન્ઝાનિયામાં ખુલશે IIT કેમ્પર્સ , બન્ને દેશ વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરાયા

  દિલ્હીઃ- વિદેશમંત્રી એસ જયશંકર તાન્ઝાનિયાની  મુલાકાતે પહોંચ્યા છે,બન્ને દેશ વચ્ચે અનેક સમજૂતિ થઈ છે ત્યારે હવે પ્રથમ વખત ભારતની બહાર આઈઆઈટી કેમ્પ્રસ બનવા જઈ રહ્યું છે જે તાન્ઝાનિયામાં બનશે આ માટે ભારત અને તાન્ઝાનિયા વચ્ચે કરાર થઈ ચૂક્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વિદેશ મંત્રાલય (MEA) એ જાહેરાત કરી છે કે તાન્ઝાનિયાનું ઝાંઝીબાર ભારતની બહાર […]

ડેનમાર્કના વડાપ્રધાન ભારત પહોંચ્યા,પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે,રાષ્ટ્રપતિ કોવિંદને પણ મળશે

ડેનમાર્કના વડાપ્રધાન ભારત પહોંચ્યા પીએમ મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે   દિલ્હી:ડેનમાર્કના વડાપ્રધાન મેટે ફ્રેડરિક્સન ભારતની 3 દિવસની મુલાકાત માટે શનિવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યા.વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ દિલ્હી એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મેટે ફ્રેડરીક્સન 9 થી 11 ઓક્ટોબર દરમિયાન ભારતના પ્રવાસે છે. આ દરમિયાન તે […]

નયા પાકિસ્તાનનો દાવો કરનારા ઈમરાનખાને આતંક વિરુદ્ધ પણ નવા એક્શન લેવા જોઈએ: ભારત

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યું છે. તેના જવાબમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે પાકિસ્તાને એ જવાબ આપવો જોઈએ કે શું તેના એફ-16 યુદ્ધવિમાનને તોડી પાડવામાં આવ્યું હતું? પાકિસ્તાન આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યું નથી. આના સંદર્ભે પાકિસ્તાન ખોટા દાવા કરી રહ્યું છે. ભારતીય વિદેશ મંત્રાલયના […]

પાકિસ્તાને ભારતના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાની કોશિશ કરી: ભારતીય વિદેશ મંત્રાલય

ભારતીય વિદેશ મંત્રાલય અને ભારતીય વાયુસેનાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમાર અને ભારતીય વાયુસેના તરફથી વાઈસ એરમાર્શલ આર.જી.કે. કપૂરે પ્રેસ કોન્ફરન્સમાં આજના દિવસની બપોર સુધીની ઘટનાનું ટૂંકુ બ્રીફિંગ કર્યું હતું. પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનમાં ત્રણ ઠેકાણે એર સ્ટ્રાઈક કરીને ત્રણસોથી વધુ આતંકીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code