આશાનું કિરણ: કોરોનાની સારવાર માટે આવી નવી દવા, 91.15% અસરકારક
કોરોના સામેની લડતને લઇને એક સારા સમાચાર ઝાયડસ કેડિલાની કોરોનાની સારવાર માટેની નવી દવાને ડગ્ર કંટ્રોલર જનરલની મંજૂરી આ એન્ટીવાયરલથી દર્દીઓની તેજીથી રિકવરીમાં મદદ મળશે નવી દિલ્હી: હાલમાં કોરોનાની મહામારીએ સમગ્ર ભારતને ઝપેટમાં લીધું છે, ત્યારે તેનાથી બચવા માટે સમગ્ર દેશમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વચ્ચે ઝાયડસ કેડિલાએ શુક્રવારે જાહેરાત કરી હતી […]