1. Home
  2. Tag "meghalaya"

મેઘાલય: કોનરાડ સંગમાએ મુખ્યમંત્રી પદના લીધા શપથ,PM મોદી-શાહ અને નડ્ડા રહ્યા હાજર  

શિલોંગ:નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના નેતા કોનરાડ કે. સંગમા બીજી વખત મેઘાલયના મુખ્યમંત્રી બન્યા.કોનરાડ કે. સંગમાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં શપથ લીધા હતા. મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ મંગળવારે કોનરાડ કે.સંગમા અને એનપીપીના પ્રેસ્ટન તિનસોંગ અને ભાજપના એલેક્ઝાંડર લાલુ હેક સહિત 12 ધારાસભ્યોને મંત્રી પરિષદના સભ્યો તરીકે શપથ […]

પીએમ મોદીએ NPPના વડા કોનરાડ સંગમાને મેઘાલય વિધાનસભા ચૂંટણીમાં તેમના પ્રશંસનીય પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

પીએમ મોદીએ સંગમાને અભિનંદન પાઠવ્યા કહ્યું સલાથે મળીને કરીશું કામ દિલ્હીઃ-વિતેલા દિવસે નાગાનેલ્ડ, મેધાલય અને ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં બે રાજ્યોમાં બીજેપીની ફભવ્ય જીત જોવા મળી છે ત્યારે બીજેપી કાર્યકર્તાઓમાં ઉત્સાહ છવાયો છે સાથે જ પ્રધાનમંત્રી મોદીએ પણ તમામનો આભાર માન્યો હતો. ત્યારે આજરોજ શુક્રવારે પીએમ મોદીએ નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના […]

વિધાનસભા ચૂંટણી પરિણામઃ મેઘાલયમાં એનપીપી, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપ આગળ

નવી દિલ્હીઃ પૂર્વમાં આવેલા ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલા મતદાન બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્રિપુરા અને ભાજપા પ્રાથમિક તારણમાં આગળ હતા. જ્યારે મેઘાલયમાં એનપીપી આગળ ચાલી રહી છે. નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભાજપને બહુમતી જોવા મળી રહી છે. ઉત્તર-પૂર્વના ત્રણ રાજ્યમાં ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આજે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતગણતરી હાથ ધરવામાં […]

મેઘાલયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેઘાલયમાં વિશાળ રોડ શો યોજાયો હતો. જે બાદ વિશાળ ચૂંટણી રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આખો દેશ કહી રહ્યો છે કે મોદીજી તમારું કમળ ખીલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે તમે જે રીતે અદ્ભુત અને જીવંત રોડ શો […]

વિધાનસભા ચૂંટણી:પીએમ મોદી આજે નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર એટલે કે આજે ચૂંટણી રાજ્યો નાગાલેન્ડ અને મેઘાલયના પ્રવાસે જશે.આ દરમિયાન તેઓ ચૂંટણી રેલીને સંબોધિત કરશે.આ પછી વડાપ્રધાન મોદી શિલોંગમાં રોડ શો પણ કરશે.વડાપ્રધાનની મુલાકાતને લઈને બંને રાજ્યોમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરીની વિધાનસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં શિલોંગમાં રોડ શોમાં ભાગ લેશે, એમ પાર્ટીના […]

ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની જાહેરાત, 2 માર્ચે પરિણામ

નવી દિલ્હીઃ વર્ષ 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. દરમિયાન ચૂંટણીપંચએ આજે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડ સહિત 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી હતી. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી, મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન થશે. તેમજ ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ત્રણેય રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ […]

મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતા નોંધાઈ  

મેઘાલયમાં ભૂકંપના આંચકા 3.2ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાન નહીં    શિલોંગ:નવા વર્ષમાં દેશમાં અલગ-અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.1 જાન્યુઆરીએ, રાત્રે 11:28 વાગ્યે, મેઘાલયના નોંગપોહમાં રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર નોંગપોહમાં જમીનથી 10 કિમી દૂર હતું.અત્યાર સુધી ભૂકંપથી કોઈ મોટું નુકસાન થયું નથી. નેશનલ […]

પીએમ મોદીએ મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યની સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

શિલોંગ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મેઘાલયના શિલોંગમાં રૂપિયા 2450 કરોડથી વધુના મૂલ્યના સંખ્યાબંધ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો, ઉદ્ઘાટન કર્યા અને તૈયાર થઇ ગયેલી યોજનાઓનું રાષ્ટ્રને લોકાર્પણ કર્યું હતું. અગાઉ આજના દિવસમાં જ, પીએમએ શિલોંગ ખાતે સ્ટેટ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલી પૂર્વોત્તરીય કાઉન્સિલની બેઠકમાં હાજરી આપી હતી અને તેની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લીધો હતો. બહુવિધ પરિયોજનાઓમાં કામ […]

પીએમ મોદી આવતીકાલે મેઘાલય અને ત્રિપુરાની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી ડિસેમ્બરે મેઘાલય અને ત્રિપુરાની મુલાકાત લેશે.શિલોંગમાં,વડાપ્રધાન ઉત્તર પૂર્વીય પરિષદની સુવર્ણ જયંતી ઉજવણીમાં ભાગ લેશે.સવારે લગભગ 10:30 વાગ્યે વડાપ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર,શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે.ત્યારબાદ,લગભગ 11:30 વાગ્યે,તેઓ શિલોંગમાં એક જાહેર સમારંભમાં બહુવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન,સમર્પિત અને શિલાન્યાસ કરશે.ત્યારપછી તેઓ અગરતલા જશે અને બપોરે લગભગ 2:45 વાગ્યે એક જાહેર સમારંભમાં […]

શું તમને મેઘાલયની ગુફાઓ વિશે ખબર છે? તો જાણો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

આમ તો આપણા દેશમાં હજારો જગ્યાઓ એવી છે કે જેને લઈને લોકોના મનમાં કેટલાક વિચારો અને માન્યતાઓ પણ છે. ભારતમાં કદાચ આ વાતને લઈને જ લોકો ખુણેખુણામાં ફરવા જતા હશે, ત્યારે જો આવામાં વાત કરવામાં આવે મેઘાલયની ગુફાઓ વિશે તો તેના વિશે પણ કઈક આવી માન્યતાઓ અને રસપ્રદ વાતો છે. મેઘાલય યુગ લગભગ 4,200 વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code