દેશમાં વસુધા વંદન થીમ હેઠળ 2.36 કરોડથી વધુ સ્વદેશી રોપાઓનું વાવેતર
નવી દિલ્હીઃ દેશમાં 9મી ઓગસ્ટ 2023ના રોજ દેશ માટે પોતાનો જીવ આપનાર ‘વીરોને‘ શ્રદ્ધાંજલિ આપવા માટે “મેરી માટી મેરા દેશ”, દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ એ ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘નો સમાપન પ્રસંગ છે, જે 12મી માર્ચ 2021ના રોજ શરૂ થયો હતો અને સમગ્ર ભારતમાં આયોજિત 2 લાખથી વધુ કાર્યક્રમો સાથે વ્યાપક જનભાગીદારી […]