1. Home
  2. Tag "Ministry of civil aviation"

અયોધ્યા એરપોર્ટ સપ્ટેમ્બર મહિના સુધીમાં તૈયાર થઈ જશે: નાગરિક ઉડ્ડયન મંત્રાલય

નવી દિલ્હીઃ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, બહુપ્રતિક્ષિત અયોધ્યા એરપોર્ટનું નિર્માણ આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. આગામી રામ મંદિરથી 8 કિમી દૂર સ્થિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઇન્ટરનેશનલ એરપોર્ટ રૂ. 350 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પરંપરા સાથે આધુનિકતાનું મિશ્રણ કરશે અને પરિસરની ડિઝાઇન એવી […]

ડિજી યાત્રા: બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પહેલ

નવી દિલ્હીઃ ડિજી યાત્રા હેઠળ, મુસાફરોનો ડેટા તેમના પોતાના ઉપકરણમાં સંગ્રહિત થાય છે અને કેન્દ્રીય સ્ટોરેજમાં થતા નથી. ડિજી યાત્રા પ્રક્રિયામાં, મુસાફરોની વ્યક્તિગત ઓળખી શકાય તેવી માહિતી (PII) ડેટાનો કોઈ કેન્દ્રીય સંગ્રહ નથી. મુસાફરોનો તમામ ડેટા તેમના સ્માર્ટફોનના વોલેટમાં એન્ક્રિપ્ટેડ અને સ્ટોર કરવામાં આવે છે. તે ફક્ત પેસેન્જર અને ટ્રાવેલ ઓરિજિન એરપોર્ટ વચ્ચે શેર કરવામાં […]

2021માં 15.24 લાખ વિદેશી મુસાફરોએ ભારતનો પ્રવાસ કર્યો, અમેરિકાના મુસાફરો સૌથી વધુ

દિલ્હી : વર્ષ ૨૦૨૧માં ભારતની મુલાકાતે આવેલા મુસાફરોમાં સૌથી વધુ મુસાફરો અમેરિકાથી (4,29,860), અને પછીના અનુક્રમે બાંગ્લાદેશ (2,40,554), યુનાઇટેડ કિંગડમ(1.64,143) અને નેપાળ (52,544) ના મુસાફરો છે. ગયા વર્ષે દેશમાં જયારે કોરોના નિયંત્રણનો અને વિઝા નિયમોની છૂટછાટનો સમય ચાલતો હતો, ત્યારે અંદાજે પંદર લાખ કરતાં વધુ લોકોએ ભારતની મુલાકાત લીધી , જેમાં ઉપર જણાવેલા દેશો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code