1. Home
  2. Tag "Ministry of External Affairs"

અમેરિકા-ઈરાન વચ્ચે 2 સપ્તાહના યુદ્ધવિરામના નિર્ણયને ભારતે આવકાર્યો

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: છેલ્લા એક મહિનાથી વધુ સમયથી મધ્ય-પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલો ભીષણ જંગ હાલ પૂરતો થંભી ગયો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે બે સપ્તાહના યુદ્ધવિરામ (સીઝફાયર) ની જાહેરાત કરી છે, જેના પર તેહરાને પણ પોતાની સંમતિ આપી દીધી છે. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમનું પાકિસ્તાન સહિત વિશ્વના અનેક દેશોએ સ્વાગત […]

6 ભારતીય જહાજ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર થયા : વિદેશ મંત્રાલય

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથેના સતત સંપર્કને કારણે અત્યાર સુધીમાં 6 ભારતીય જહાજો હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પસાર કરી ચૂક્યા છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે જહાજોની અવરજવર માટે કોઈ ટોલ ચૂકવવામાં આવ્યો નથી અને બાકીના જહાજોની સલામતી માટે રાજદ્વારી વાતચીત ચાલુ છે. વિદેશ મંત્રાલય (MEA) એ જણાવ્યું […]

વિદેશમાં ભારતીય શ્રમિકોની સ્થિતિ ચિંતાજનક: 5 વર્ષમાં 37,000 થી વધુના મોત

નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: વિદેશી ધરતી પર પરસેવો પાડીને દેશમાં હૂંડિયામણ મોકલતા ભારતીય કામદારોની સુરક્ષાને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં વિદેશમાં દરરોજ સરેરાશ 20 થી વધુ ભારતીય શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કુલ મોતના 86 ટકાથી વધુ કિસ્સાઓ માત્ર ખાડી […]

ભારત સરકાર દ્વારા ભારતીયો માટે કંટ્રોલ રૂમ તૈયાર, હેલ્પલાઇન નંબરો જાહેર

નવી દિલ્હી, 4 માર્ચ, 2026: Government of India announces helpline numbers અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ ચાર-પાંચ અઠવાડિયા ઈરાન વિરુદ્ધ કાર્યવાહી ચાલી શકે છે તેવું નિવેદન કર્યું છે તેને પગલે યુદ્ધ લાંબું ચાલવાની સંભાવના વધી છે. એ સંજોગોમાં ઈરાન સહિત મધ્ય પૂર્વના દેશોમાં અટવાયેલા ભારતીયોને લાવવા ભારત સરકાર ચિંતિત છે. એ જ રીતે ભારતમાં રહેલા […]

મૃત્યુદંડની સજા પછી બાંગ્લાદેશે કહ્યું શેખ હસીનાને સોંપી દો, ભારતે કહ્યું…

નવી દિલ્હી, 17 નવેમ્બર, 2025: death sentence to former Bangladesh Prime Minister Sheikh Hasina બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ નવી સ્થિતિનું નિર્માણ થયું છે. બાંગ્લાદેશ સરકારે શેખ હસીનાને સોંપી દેવા ભારત સમક્ષ માગણી કરી છે. જોકે તેના જવાબમાં ભારતે સંતુલિત જવાબ આપ્યો છે. બાંગ્લાદેશમાં ગયા વર્ષે હિંસક દેખાવો બાદ […]

માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ, છોડાવવા માટે વિદેશ મંત્રાલય સક્રિય

ભારતીય નાગરિકોનું અપરહરણ થયું હોવાની વાતને વિદેશ મંત્રાલયે આપી જાણકારી ઘટના છ નવેમ્બરની હોવાની હોવાનું ભારતીય દૂતાવાસે જણાવ્યું આફ્રિકન દેશ માલીમાં પાંચ ભારતીય નાગરિકોનું અપહરણ થયું હોવાનું જાણવા મળે છે. વિદેશ મંત્રાલય દ્વારા આજે સોમવારે આ અંગે જાણકારી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, માલીના બોકારોસ્થિત ભારતીય દૂતાવાસ આ ભારતીયોને છોડાવીને સલામત રીતે પરત […]

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને ભારતના આંતરિક મુદ્દે બોલવાનો કોઈ હક નથીઃ વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) દ્વારા કરવામાં આવેલી ભારત વિરોધી ટિપ્પણીઓને ફગાવી દેતાં તે તથ્યવિહોણી હોવાનું ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું કે, OICને ભારતની આંતરિક બાબતો અને ખાસ કરીને જમ્મૂ- કાશ્મીર મુદ્દે ટિપ્પણી કરવાનો કોઇ અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ ટિપ્પણીઓ પાકિસ્તાન દ્વારા પ્રેરિત છે. પાકિસ્તાન આતંકવાદને પોતાના રાજકારણનો […]

લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી

અમેરિકાના લોસ એન્જલસમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે. લોસ એન્જલસની પરિસ્થિતિ અંગે પૂછાયેલ પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત વિદેશમાં રહેતા ભારતીય નાગરિકોની સલામતી અને સુખાકારીને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું કે લોસ એન્જલસમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. જયસ્વાલે કહ્યું કે […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે: વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11-12 માર્ચે મોરેશિયસની મુલાકાત લેશે અને મોરેશિયસના 57મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. શુક્રવારે વિદેશ મંત્રાલયે આ જાહેરાત કરી. “પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે મોરેશિયસમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રહેશે. આ ઉજવણી 12 માર્ચે થશે. ભારતીય નૌકાદળના જહાજ સાથે ભારતીય સંરક્ષણ […]

USAID નું ‘ચૂંટણી ભંડોળ’ અત્યંત ચિંતાજનક : વિદેશ મંત્રાલય

નવી દિલ્હીઃ ભારતે કહ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) અંગે યુએસ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતીની સંબંધિત વિભાગો અને એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે USAID તરફથી $21 મિલિયનનું ભંડોળ રદ કર્યું છે, જેનો ઉપયોગ ભારતમાં મતદાનની ટકાવારી વધારવા માટે કરવામાં આવ્યો હોવાનો તેમનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code