1. Home
  2. Tag "Modhera"

મોઢેરાના સૂર્ય મંદિરમાં આજથી બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવ, નામાંકિત કલાકારો કૃતિ રજુ કરશે

મહેસાણાઃ  રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવત્તિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા સાંસ્કૃતિ પ્રવત્તિઓની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે આજથી શાસ્ત્રીય નૃત્યોની ગૂરૂ શિષ્યોની પરંપરાનો મહોત્સવ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. આજે 23 જાન્યુઆરી અને કાલે 24 જાન્યુઆરીના રોજ સાંજે 6-30 કલાકે યોજાનારા મહોત્સવમાં વિવિધ કલાકારો દ્વારા તેમની કૃતિ રજૂ કરશે. […]

મોઢેરા રાજ્યનું પહેલું સોલર વિલેજ બન્યું – PM મોદીએ કહ્યું આજે સમગ્ર ઉત્તરગુજરાતના વિકાસની નવી ઊર્જાનો થયો સંચાર

મોઢેરા રાજ્યનિું પહેલું સોલર વિજેલ બન્યું મહેસાણા.મોઢેરામાં વિકાસની નવી ઊર્જાનો સંચાર થયો – પીએમ મોદી ગાધીનગરઃ આજરોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ ગુજરાતના મોઠેરાને ઊરાજથી સંચાલીત દેશનું પ્રથમ ગામ જાહેર કર્યું છે. મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારતનું પ્રથમ ચોવીસે ચોવીસ કલાક સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કર્યું. આ સાથે જ આજથી  મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ […]

મોઢેરા બનશે ભારતનું સર્વપ્રથમ સોલાર પાવર્ડ વિલેજ

અમદાવાદઃ સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા હવે સોલાર પાવર્ડ વિલેજ એટલે કે સૌર ઊર્જા સંચાલિત ગામ તરીકે ઓળખાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 ઓક્ટોબર, 2022ના રોજ મોઢેરાને ભારતનું પ્રથમ (24 x 7) રાઉન્ડ ધ ક્લોક BESS સોલર પાવર્ડ વિલેજ જાહેર કરશે. મોઢેરા સોલાર પાવર પ્રોજેક્ટ વિશે વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “મને આનંદ છે […]

સોલાર ઊર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર, વડાપ્રધાન સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

મહેસાણાઃ  જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળામાં  બેનમુન છે, દરવર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે સૂર્ય મંદિરને સોલાર ઊર્જાથી ઝળહળતું કરવામાં આવ્યું છે. માત્ર મંદિર જ […]

મહેસાણાનું મોઢેરા ગામ દેશનું સૌ પ્રથમ સોલાર વિલેજ બનશેઃ 5મી સપ્ટેમ્બરે લોકાર્પણ

મહેસાણા: રાજ્યમાં સૂર્યઊર્જા યાને સોલાર એનર્જીનો વ્યાપ વધતો જાય છે. જેમાં મહેસાણા જિલ્લાનું મોઢેરા દેશમાં સૌ પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે. આગામી તા. 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો […]

મહેસાણાનું મોઢેરા પણ હવે સોલાર વિલેજ બનશે, 1600 જેટલા ઘરોને મળશે વિજળી

મહેસાણાના મોઢેરાની વધશે ચમક મોઢેરા વિલેજને સોલાર વિલેજ બનાવવામાં આવશે હજારો ઘરને મળશે વિજળી ગાંધીનગર :મહેસાણા જિલ્લાના મોઢેરામાં આવેલું સુર્યમંદિર દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેની સુંદરતા જ કાંઈક એવી છે કે જે લોકોના મનને વધારે લોભાવે છે. હવે આ મોઢેરામાં વધારે ચારચાંદ લાગવા જઈ રહ્યા છે. વાત એવી છે કે મોઢેરા ગામ હવે […]

મોઢેરાનું ઐતિહાસિક સૂર્ય મંદિર હવે સૌર ઉર્જાથી ઝળહળી ઊઠશે અને ગામ પણ સોલર વિલેજ બનશે

મહેસાણાઃ જિલ્લાના બહેચરાજી તાલુકામાં આવેલું ઐતિહાસિક અને બેનમુન એવું સૂર્ય મંદિર દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આ વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરને સૌર ઉર્જાથી પ્રજ્વલિત કરવામાં આવશે. આ નવતર પ્રોજેક્ટ ગુજરાત સરકાર તેમજ કેન્દ્રના સહયોગથી થઈ રહ્યો છે. ખુબ ઝડપથી આ પ્રોજેક્ટ પુરો કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ મોઢેરાના […]

મોઢેરાનું સૂર્ય મંદિર હવે સૂર્યઊર્જાથી રાત્રિના સમયે ઝળહળી ઉઠશે

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ મોઢેરાનું સૂર્યમંદિર હવે સૂર્યઊર્જાથી ઝળહળશે. સૂર્ય ‘દેવ’ની આરાધના માટે ચૌલુક્ય વંશના રાજા ભીમ પહેલા દ્વારા 11 મી સદીમાં બંધાયેલા ઐતિહાસિક સૂર્યમંદિરને સૂર્યઊર્જાથી જ પ્રજ્વલ્લિત કરવાનો પ્રોજેક્ટ સરકાર શરૂ કર્યો છે. આ મહિનાના અંત સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું આયોજન છે. તેમજ વડા પ્રધાન મોદીના હસ્તે જ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. આ […]

જગ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય દેવતાની મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી

મોઢેરા સૂર્યમંદિરમાં મૂર્તિ સ્થાપિત કરવાની માંગણી આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું મૂર્તિ હોય તો દર્શનાર્થીઓને દર્શનનો લાભ મળી શકે અમદાવાદ: આપણા દેશમાં બે પ્રસિદ્વ સૂર્ય મંદિરો છે. જેમાં એક મંદિર મહેસાણા જીલ્લામાં સ્થિત મોઢેરા સૂર્ય મંદિર છે. આ સૂર્ય મંદિર પાટણનાં રાજા ભીમદેવે બનાવડાવ્યું હતું. આ મંદિર સૂર્ય મંદિર તો છે પરંતુ […]

મોઢેરાના સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ઐતિહાસિક મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા  ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તા. 23મી જાન્યુઆરીના રોજ યોજાનારા મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનો ઈ-શુભારંભ કરાવશે. ગુજરાતમાં ચાલુ વર્ષે  કોરોના મહામારીના કારણે એક જ દિવસનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code