1. Home
  2. Tag "modi cabinet"

મોદી કેબિનેટના મહત્વના નિર્ણયો, પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અને વિશ્વકર્મા યોજનાને મળી મંજૂરી

દિલ્હી: કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટે પીએમ ઈ-બસ સેવા અને વિશ્વકર્મા યોજનાને મંજૂરી આપી છે. 57,613 કરોડની PM ઈ-બસ સેવા હેઠળ 10,000 નવી ઈલેક્ટ્રિક બસો ચલાવવામાં આવશે. આ બસોની ટ્રાયલ દેશના 100 શહેરોમાં કરવામાં આવશે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયોનું વર્ણન કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે પીએમ […]

2024 પહેલા મોદી કેબિનેટમાં કોઈ ફેરફાર નહીં થાય,જાણો કેમ

દિલ્હી : મોદી સરકારમાં કેબિનેટ વિસ્તરણને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. કારણ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે અને આ તમામ રાજ્યોના એક યા બીજા સાંસદને કેબિનેટમાં રાખવામાં આવ્યા છે. મોદી સરકારમાં મધ્યપ્રદેશના પાંચ, રાજસ્થાનના ચાર, તેલંગાણાના એક અને છત્તીસગઢના એક મંત્રી છે. મધ્યપ્રદેશમાં પાંચમાંથી ત્રણ […]

મોદી કેબિનેટે નવી ઘરેલું ગેસ નીતિને મંજૂરી આપી,આટલા રૂપિયા સસ્તા થઈ શકે છે CNG-PNG

મોદી કેબિનેટે નવી ઘરેલું ગેસ નીતિને મંજૂરી આપી આટલા રૂપિયા સસ્તા થઈ શકે છે CNG-PNG દિલ્હી : કેન્દ્ર સરકારે નવી ડોમેસ્ટિક ગેસ પોલિસીને મંજૂરી આપી દીધી છે. આ સાથે માનવામાં આવી રહ્યું છે કે આવનારા દિવસોમાં CNG અને PNG 5 થી 10 રૂપિયા સસ્તી થઈ શકે છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે નેચરલ ગેસની કિંમત નક્કી કરવાની […]

આવતીકાલે મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાશે,કોરોનાની સ્થિતિ પર થઇ શકે છે ચર્ચા

કોરોના-ઓમિક્રોનના વધ્યા કેસ મોદી કેબિનેટની મહત્વની બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે આ બેઠક દિલ્હી:દેશમાં કોરોના વાયરસ અને ઓમિક્રોનના કેસમાં વધારો જોવા મળે છે.35 હજારથી ઉપર જતા નવા કેસ વચ્ચે આવતીકાલે બુધવારે નરેન્દ્ર મોદી કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આ કેબિનેટ બેઠક વર્ચ્યુઅલ રીતે યોજાશે. મોદી કેબિનેટની બુધવારે યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠક વર્ચ્યુઅલ […]

અન્નદાતાઓ આનંદો! સરકારે ખેડૂતો માટેની આ યોજનાની અવધિ લંબાવી

અન્નદાતા માટે ખુશખબર પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવવામાં આવી તેનાથી દેશભરના 22 લાખ ખેડૂતો લાભાન્વિત થશે નવી દિલ્હી: અન્નદાતા માટે એક ખુશખબર છે. હવે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાને 2025-26 સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2015માં મોદી સરકારે આ યોજનાની શરૂઆત કરી […]

મોદી કેબિનેટમાં ખેડૂતો અને ગરીબો માટે લેવાયા આ બે મહત્વૂપર્ણ નિર્ણયો

નવી દિલ્હી: મોદી કેબિનેટ બેઠકમાં બે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. હવે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લંબાવી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે તેની સત્તાવાર જાહેરાત કરી છે. કોરોના મહામારી દરમિયાન ગરીબોને મફતમાં રેશન આપવા માટે મોદી સરકારે ચાલુ કરેલ યોજનાને લઇને આજે મોદી કેબિનેટમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે પ્રધાનમંત્રી ગરીબ […]

કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મોદી કેબિનેટ બેઠકમાં મંજૂરી, હવે બિલ સંસદમાં જશે

મોદી કેબિનેટમાં કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી હવે સંસદમાં આ બિલ રજૂ કરાશે ત્યારબાદ વોટિંગથી બહુમતથી નિર્ણય લેવાશે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક દિવસ પહેલા સરકારના નવા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની ઘોષણા બાદ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેબિનેટ બેઠકમાં […]

મોદી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે

કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો 7 હજાર ગામડાઓને મોબાઇલ કનેક્ટિવિટી પૂરી પડાશે સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે નવી દિલ્હી: આજે મોદી કેબિનેટની બેઠક યોજાઇ હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. દેશના શહેરોમાં જ્યાં ટેક્નોલોજી સતત વધી રહી છે ત્યારે દેશના અંતરિયાળ ગામડાઓમાં હજુ પણ કનેક્ટિવિટી પણ નથી ત્યારે મોદી સરકારે […]

ખેડૂતો માટે મોદી કેબિનેટનો મોટો નિર્ણય, ફર્ટીલાઈઝર સબસિડી માટે એડીશનલ 28655 કરોડની જાહેરાત

પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ખેડૂતો માટે લેવાયો મોટો નિર્ણય ખાતર સબસિડી માટે વધારાના 28655 કરોડની જાહેરાત દિલ્હી:મોદી કેબિનેટની મહત્વની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં ફાસ્પેટિક અને પોટેશિક ફર્ટીલાઈઝર માટે એડીશનલ 28655 કરોડની સબસિડીની જાહેરાત  કરવામાં આવી.આ સિવાય એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ અંગે કેબિનેટે મોટી જાહેરાત કરી છે.સૈનિક સ્કૂલ સોસાયટીના નામે એપ્લાઇટેડે સૈનિક સ્કૂલ ખોલવાનો […]

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી,વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી

પીએમ મોદીએ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરી વિવિધ પ્રોજેક્ટ્સની લીધી માહિતી 14 સપ્ટેમ્બરે કેબિનેટની યોજાઈ હતી બેઠક દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અને દેખરેખ પર એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.સૂત્રોએ જણાવ્યું હતું કે,બંને મંત્રીઓએ વિવિધ પ્રોજેક્ટ્સના અમલીકરણ અંગે રજૂઆતો કરી હતી. 7 જુલાઈના ફેરબદલ અને વિસ્તરણ બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code