1. Home
  2. Tag "mohan bhagawat"

RSS ના સરસંઘચાલક મોહન ભાગવતજી રવિવારે અમદાવાદની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાવગત આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવશે. 30મી ઓક્ટોબરના રોજ સોમવારે અમદાવાદના શાહપુર સ્થિત શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનન્દ સરસ્વતી મહારાજના અદ્વેત આશ્રમની મુલાકાત લેશે. 30મી ઓક્ટોબરના રોજ રાતના ભુજ ખાતે આયોજીત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કાર્યવારી મંડળની ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની અમદાવાદ મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. આવતીકાલે 13 તારીકે તેઓ અમદાવાદ આવી પહોંચશે. તેમજ મોહન ભાગવત પૂ. વિજ્યરત્ન સુંદર સુરિશ્વરજી મહારાજ સાહેબની મુલાકાત લેશે.આ ઉપરાંત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. મોહન ભાગવતની અમદાવાદ મુલાકાત લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 13મી જાન્યુઆરીના […]

નાગપુરમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે RSSના વડા મોહન ભાગવત સાથે કરી ચર્ચા

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં સંગઠનના મુખ્યાલયમાં RSS વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. 30 જૂને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ નાગપુરના ધારાસભ્ય ફડણવીસની આરએસએસ મુખ્યાલયની આ પ્રથમ મુલાકાત હતી. ભાજપના નેતાએ તેમની સાથે 45 મિનિટ સુધી ચર્ચા કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી કેબિનેટ વિસ્તરણની પૃષ્ઠભૂમિમાં આગામી બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code