કોરોનાના કપરા કાળમાં પણ મોરબીના ઉદ્યોગો ધમધમી રહ્યા છે
રાજકોટઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણને લીધે ઓદ્યોગિક ઉત્પાદન પર તેની અસર પડી છે ત્યારે મોરબીમાં સિરામીક ઉદ્યોગના ઉત્પાદન કે વેચાણને ખાસ કોઇ અસર થઇ નથી. મજૂરોની વતન વાપસી થઇ નથી, ઉત્પાદન ચાલુ છે અને ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ યથાવત છે એટલે ઉદ્યોગ પુરજોશમાં કામકાજ કરી રહ્યો છે તેમ સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યુ હતું. સૌરાષ્ટ્ર જ […]