અમદાવાદમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો, મેલેરિયા, ડેન્ગ્યુ અને ટાઈપોડના કેસમાં વધારો
અમદાવાદઃ શહેરમાં ગરમી-ઠંડી મિશ્રિત ઋતુમાં વાતાવરણ વાદળછાંયુ બનતા મછ્રજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. દૂષિત પાણીને કારણે લીધે ઝાડા ઊલટી અને ટાઇફોઇડના કેસમાં વધારો નોંધાયો છે. ડિસેમ્બર મહિનામાં 10 દિવસ દરમિયાન શહેરમાં ટાઇફોઇડના કુલ 156 કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઊલટીના 130 અને કમળાના 122 કેસ નોંધાયા છે. પાણી જન્ય […]