વડનગરમાં PM મોદીની માતા હીરાબેનની પ્રાર્થનાસભા,લોકો આપી રહ્યા છે શ્રદ્ધાંજલિ
અમદાવાદ:ગુજરાતના વડનગરમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની સ્મૃતિમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.30 ડિસેમ્બર, 2022 ના રોજ અમદાવાદની એક હોસ્પિટલમાં 100 વર્ષની વયે તેમનું અવસાન થયું.શનિવારે તેમના પરિવારના સભ્યો વતી આ પ્રાર્થના સભાના આયોજન વિશે માહિતી આપવામાં આવી હતી. વડાપ્રધાન મોદી, તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યોની હાજરીમાં ગાંધીનગરના સ્મશાનભૂમિમાં હીરાબેનના અંતિમ […]