1. Home
  2. Tag "msme"

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને વધુ મજબૂત કરવા અન્ય 15 ટેક્નોલોજી કેન્દ્રો ઉભા કરાશે

નવી દિલ્હીઃ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ ટ્વિટર પર જાહેરાત કરી કે છેલ્લા 9 વર્ષમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા સંચાલિત 18 ટૂલ રૂમ અને તાલીમ કેન્દ્રો દ્વારા દેશના 16 લાખ યુવાનોને 3 લાખથી વધુ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એકમોને લાભ આપવા માટે […]

DigiLocker હેઠળ ડિજિટલ દસ્તાવેજ ચકાસણી સુવિધા હવે MSME અને અન્ય સંસ્થાઓ માટે ઉપલબ્ધ થશે

નવી દિલ્હીઃ નાગરિકોને સેવાઓની ડિજિટલ ડિલિવરી સક્ષમ કરવા માટે 1લી જુલાઈ, 2015ના રોજ ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો. તે ખૂબ જ સફળ કાર્યક્રમ સાબિત થયો છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમના વિસ્તરણને મંજૂરી આપી છે. કુલ ખર્ચ ₹14,903 કરોડ છે. 6.25 લાખ આઇટી પ્રોફેશનલ્સને ફ્યુચર સ્કિલ પ્રાઇમ પ્રોગ્રામ […]

રાજકોટમાં તા. 24મી ફેબ્રુઆરીએ મેગા MSME કોન્ક્લેવનું આયોજન

અમદાવાદઃ રાજકોટમાં 24મી ફેબ્રુઆરીના ના રોજ સવારે 10.00 કલાકે “મેગા MSME કોન્ક્લેવ”આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કમિશનર MSME, ગુજરાત સરકાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, NSIC, KVIC, SIDBI વગેરેના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમનું ઉદઘાટન કેન્દ્રીય મંત્રી ભાનુ પ્રતાપસિંહ વર્મા કરશે. આ કાર્યક્રમમાં સાંસદ  રામભાઈ હરજીભાઈ મોકરીયા, મોહનભાઈ કલ્યાણજી કુંડારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ […]

MSME-રાષ્ટ્રીય સુરક્ષા દળો વચ્ચેના અંતરને દૂર કરવા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ VCCI એક્સ્પોમાં પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કર્યુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર, SASTRA (સિક્યોરિટી એન્ડ સાયન્ટિફિક ટેકનિકલ રિસર્ચ એસોસિએશન)એ ગુજરાતના વડોદરા ખાતે 27 થી 30 જાન્યુઆરી 2023 દરમિયાન 11મા મેગા ઔદ્યોગિક પ્રદર્શન VCCI એક્સ્પોમાં ભાગ લીધો હતો. આ એક્સ્પોનું સત્તાવાર ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અન્ય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું હતું, જ્યાં તેમણે ઉલ્લેખ કર્યો હતો કે […]

દેશમાં ખાદીના વેચાણનો આંકડો રૂ. 5 હજાર કરોડને પાર પહોંચ્યો, 450થી વધારે આઉટલેટ ઉપર વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાદીના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રજાને સરળતાથી ખાદીનું કપડુ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ રાજ્યોમાં આઉટલેટ પણ શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ નિયમિત રીતે તેનું નવીનીકરણ પણ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2021-22માં લગભગ પાંચ હજાર કરોડથી વધુની કિંમતનું ખાદી […]

ગુજરાતમાં બે દાયકામાં MSMEની સંખ્યા 2.74 લાખથી વધીને 8 લાખ થઈઃ CM ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ સુરેન્દ્રનગર ખાતે ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ-૨૦૨૨નાં બીજા સંસ્કરણનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય કોન્કલેવને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત આજે ઔદ્યોગિક વિકાસનું મુખ્યકેન્દ્ર બન્યું છે. આ પ્રયાસોનાં પરિણામે જ આજે દેશમાં બિઝનેસ કરવા માટે સૌથી વધુ પસંદગીનાં રાજ્યોમાં ગુજરાત અગ્રક્રમે છે. ગુજરાત સરકાર વેપાર-ઉદ્યોગોનાં […]

કોરોના મહામારીમાં સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય, અઢી કરોડથી વધુ વેપારીઓ થશે લાભાન્વિત

કોરોના મહામારી દરમિયાન સરકારે લીધો મોટો નિર્ણય હવે દેશના છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ વેપારને સામેલ કરવાનો નિર્ણય લેવાયો સરકારના આ નિર્ણયથી 2.5 કરોડથી વધુ વેપારીઓ લાભાન્વિત થશે નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને ફટકો લાગવાની સાથોસાથ અનેક સેક્ટર્સ પણ વિપરીત રીતે પ્રભાવિત થયા છે. સૌથી વધુ ઝટકો […]

હવે સહકારી બેંકોમાંથી પણ MSMEને લોન મળી શકશે, નીતિન ગડકરીએ આપ્યા સંકેતો

હવે સહકારી બેંકોમાંથી પણ MSME લોન મળી શકશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કોન્ક્લેવમાં આપ્યા સંકેત આ માટેની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે કોરોના સંકટને પહોંચી વળવા તેમજ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકવા માટે કેન્દ્ર સરકારે રૂ.20.97 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજને જાહેરાત કરી હતી. તેમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ માટે રૂ.3 લાખ કરોડની ઇમરજન્સી ક્રેડિટ […]

દેશના 81 ટકા MSMEને વિશ્વાસ, કોવિડ-19ના મારથી બહાર આવી જશું: સર્વે

– દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લોકડાઉન લાગુ કરાયું હતું – લોકડાઉન લાગુ થવાથી અનેક વ્યવસાયો બંધ થઇ ગયા હતા – જો કે આ આર્થિક સંકટમાંથી તેઓ બહાર આવી જશે તેવો ઉદ્યોગોને વિશ્વાસ દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા માટે દેશભરમાં માર્ચ મહિનાના અંત ભાગથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને કારણે અનેક નાના […]

MSME ઉદ્યોગોને રાહત માટે બેંકોએ 1.30 લાખ કરોડ રૂપિયાની લોન કરી મંજૂર

કેન્દ્ર સરકાર દ્વારા MSMEને રાહત આપવા 3 લાખ કરોડનું પેકેજ થયું હતું મંજૂર બેંકે અત્યારસુધી કુલ પેકેજમાંથી 43 ટકા હિસ્સાને મંજૂરી આપી દીધી છે અત્યારસુધી મંજૂર કરાયેલી રકમ વધીને 1.30 લાખ કરોડ પર પહોંચી કેન્દ્ર સરકાર દ્વારા થોડાક સમય અગાઉ સુક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ ઉદ્યોગો માટે 3 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરા કરવામાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code