1. Home
  2. Tag "muslim"

મેં મુસ્લિમ પરિવારોની જિંદગી બચાવી, રાજસ્થાનમાં પીએમ મોદીએ શા માટે કરી આ ટીપ્પણી?

ચુરુ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાજસ્થાનના ચુરુમાં ચૂંટણી રેલી કરી છે. પીએમ મોદીએ ત્રીજા કાર્યકાળ માટે જનતા પાસે મોકો માંગતા પોતાની સરકારોના કામકાજ ગણાવ્યા હતા. પીએમ મોદીએ એમ પણ કહ્યુ કે અત્યાર સુધી તેમણે કામ કર્યું છે, તે માત્ર ટ્રેલર છે. તેમણે આને ભોજનની થાળી પહેલા પિરસવામાં આવતા એપિટાઈઝર જેવું ગણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

સંદેશખાલીમાં જે થયું તના માટે 100% ટીએમસી જવાબદાર, કોલક્ત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીની સરકારને આપ્યો ઠપકો

કોલક્ત્તા: સંદેશખાલી મામલા પર કોલકત્તા હાઈકોર્ટે બંગાળ સરકારને ઠપકો આપ્યો છે. મામલાને બેહદ શર્મનાક ગણાવતા હાઈકોર્ટે કહ્યું છે કે જો રાજ્યમાં નાગરિકોની સુરક્ષા ખતરામાં છે, જે તેમની જવાબદારી રાજ્ય સરકારની છે. હાઈકોર્ટે કહ્યું છે કે સંદેશખાલીમાં જે થયું જો તેમાં એક ટકા પણ સચ્ચાઈ છે, તો આ બેહદ શર્મનાક છે, કારણ કે બંગાળના સાંખ્યિકી રિપોર્ટમાં […]

શું છે અમેરિકાથી ભારત સુધી ફેલાયેલી એક્સ મુસ્લિમ મૂવમેન્ટ?, ઈસ્લામિકદેશોમાં પણ ધર્મથી દૂર થઈ રહ્યા છે લોકો

નવી દિલ્હી: ઘણાં સર્વેમાં દાવા કરાય છે કે ઈસ્લામ દુનિયામાં ઝડપથી  ફેલાતો મજહબ છે. પ્યૂ રિસર્ચનું કહેવું છે કે 2035 સુધીમાં સૌથી વધુ આ મજહબને માનનારા લોકો હશે. હાલ ખ્રિસ્તી ધર્મ વિશ્વમાં સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, જ્યારે ઈસ્લામ બીજા સ્થાને છે. ઈસ્લામ ઘણો ઝડપથી ફેલાય રહ્યો છે, પરંતુ તેની સાથે જ એક એલગ વાત […]

મુસ્લિમ વોટ માટે ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ સાથે સંબંધ તોડી રહ્યા છે અમેરિકાના પ્રમુખ જૉ બાઈડન!

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેન અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની વચ્ચેના સંબંધ સોમવારે ગાઝાપટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સૌથી નીચલા સ્તરે પહોંચી ગાય છે અને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને લઈને ઈઝરાયલમાં ભારે નારાજગી છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાએ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવને પારીત થવા દીધો છે, તેને લઈને ઈઝરાયલ તરફથી અમેરિકાને લઈને આકરી પ્રતિક્રિયા આવી છે અને ઈઝરાયલી […]

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી […]

ISISના હુમલાનો ભોગ બનેલા રશિયામાં મુસ્લિમોની સંખ્યા 2034 સુધીમાં 30% થશે, જાણો કઈ સ્થિતિમાં રહે છે અહીં ઈસ્લામના અનુયાયી

નવી દિલ્હી: રશિયામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આઈએસઆઈએસ-કેએ લીધી. 2022માં પણ આ ઈસ્લામિક કટ્ટરપંથી સમૂહે કાબુલની રશિયન એમ્બસી પર હુમલો કર્યો હતો. આ મિલિટન્ટ ગ્રુપની પાસે રશિયા સાથે નારાજગીના ઘણાં કારણો હોઈ શકે છે. પરંતુ આ પણ સાચું છે કે આ દેશમાં મોટી સંખ્યામાં મુસ્લિમો વસવાટ કરે છે. ખાસ કરીને ઘણાં પ્રાંતમાં સુન્ની મુસ્લિમો જ […]

કર્ણાટકમાં મુસ્લિમ અનામત પર પછાત વર્ગ પંચને વાંધો, કહ્યું-ઓબીસીનો છીનવાય રહ્યો છે હક

નવી દિલ્હી: કોંગ્રેસશાસિત કર્ણાટકમાં મુસ્લિમોને ઓબીસી કોટા હેઠળ અનામત આપવામાં આવ્યું છે. હવે કેન્દ્રીય પછાત વર્ગ પંચે આને લઈને સવાલ ઉઠાવ્યા છે. પંચે કહ્યું છે કે આખરે પછાત વર્ગ જાતિઓને મળનારું અનામત મજહબના આધારે કેવી રીતે આપી શકાય છે. પંચે જુલાઈ-2023માં ફીલ્ડ વિઝિટ કરી હતી અને કર્ણાટકની અનામત નીતિની વિગતવાર જાણકારી મેળવી હતી. તેના પછી […]

હત્યારા સાજિદે બાળકોનું લોહી પીધું, બદાયૂંમાં 2 બાળકોની હત્યામાં ખોફનાક એન્ગલ!

બદાયૂં: ઉત્તરપ્રદેશના બદાયૂંમાંડબલ મર્ડરની ઘટના બાદ આખા વિસ્તારમાં તણાવનો માહોલ છે. મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તહેનાતી કરવામાં આવી છે. બે બાળકોના હત્યારોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. પોતાના જિગરના ટુકડા ગુમાવ્યા બાદ બદહવાસ માતા સંગીતાનું કહેવું છે કે પોલીસ જલ્દી અન્ય આરોપી જાવેદનું પણ એન્કાઉન્ટર કરે. ત્યારે મને ન્યાય મળશે. 11 વર્ષ અને 9 […]

ઈંદ્રલોક બાદ દિલ્હીના વધુ એક ક્ષેત્રમાં તણાવ, પયગંબર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીથી બગડયો માહોલ

નવી દિલ્હી: દિલ્હીના ઈંદ્રલોક વિસ્તારમાં નમાજીઓને લાત મારવાની ઘટનાને લઈને બબાલ થયા બાદ વધુ એ વિસ્તારમાં તણાવ પેદા થયો છે. પયગમ્બર મોહમ્મદ પર વિવાદીત ટીપ્પણીનો વીડિયો વાયરલ થયા બાદ માહોલ બગડયો છે. રાજધાની નવી દિલ્હીના ઝડૌદાના મિલન વિહારમાં તણાવને જોતા પોલીસ અને પેરામિલિટ્રીના જવાન તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ આરોપીની ધરપકડની કોશિશ કરી રહી છે. […]

ચૂંટણી પહેલા ગુજરાત યુનિવર્સિટીમાં નમાજથી ઘર્ષણ એક ષડયંત્ર? વિવાદમાં પેદા થયેલા સવાલોના જવાબ તાત્કાલિક શોધવાની જરૂર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં જાહેરમાં મંજૂરી વગર નમાજ પઢનારા વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ અને ઘર્ષણની ઘટના દુખદ છે. તેનાથી વધારે દુખદ બાબત એ છે કે લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આવા પ્રકારની ઘટના અમદાવાદ યુનિવર્સિટીમાં થાય છે અને તેના આધારે દેશ-દુનિયામાં ફરી એકવાર ગુજરાતને બદનામ કરવાની કોશિશો કેટલાક ફેક્ટ ચેકરિયાઓ અને કથિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code