1. Home
  2. Tag "Narendrabhai Modi"

પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે?

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા ખાતેના ભવ્ય રોડ શો બાદ ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે ભાજપા કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું વડોદરા, 12 મે, 2026 – પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે? વાસ્તવમાં વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી […]

ગુજરાતના 66મા સ્થાપના દિવસે મુખ્યમંત્રીએ આપ્યો પ્રજાજોગ સંદેશઃ જાણો શું કહ્યું?

ગાંધીનગર, 30 એપ્રિલ, 2026 – ગુજરાતના આવતીકાલે પહેલી મેએ ઉજવાનારા 66મા સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાજોગ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે દેશ અને દુનિયામાં વસતા સૌ ગુજરાતી ભાઈ-બહેનોને રાજ્ય સરકાર અને મંત્રીમંડળના સૌ સભ્યો વતી 01 મે-2026ના રોજ 66મા ‘ગુજરાત સ્થાપના દિન’ની શુભેચ્છાઓ પાઠવી છે. પ્રજાજોગ સંદેશમાં મુખ્યમંત્રીએ શું કહ્યું? મુખ્યમંત્રીશ્રીએ […]

ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશેઃ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગાંધીધામ, 16 એપ્રિલ, 2026 – ભાજપને આપેલો પ્રત્યેક વોટ વિકસિત ભારતના સંકલ્પને મજબૂત બનાવશે તેમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણી અંતર્ગત ભાજપા ઉમેદવારોના સમર્થનમાં કચ્છ જિલ્લાના અબડાસા અને ગાંધીધામ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’ને તેઓ સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કચ્છની વિકાસયાત્રા અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વિશે ઉલ્લેખ […]

GCCI દ્વારા GATE-2026ની જાહેરાત, 2047ના વિઝન સાથે ગુજરાતને નવી ઊંચાઈએ લઈ જવા લક્ષ્યાંક

[અલકેશ પટેલ] અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – ઓટોમોબાઈલ, હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ, સ્ટાર્ટઅપ અને ઈનોવેશન તથા ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર જેવાં ઝડપથી ઊભરી રહેલાં ક્ષેત્રો સહિત રાજ્યના 13 મહત્ત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના સમાવેશ સાથે જીસીસીઆઈ દ્વારા ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો (GATE)ની બીજી આવૃત્તિ GATE 2026ની આજે જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ખાતે […]

દર મહિને લોકો સામે સીધો સંવાદ કરી, બિન રાજકીય રીતે કોઈ રાજનેતા સમાજ જીવનમાં પરિવર્તન લાવ્યા હોય તે નરેન્દ્રભાઈ મોદી છેઃ રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ

નડિયાદ : ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ, ઇપકો વાળા હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના મન કી બાતના  100મા એપિસોડને નડિયાદ ખાતે  કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત નડિયાદના વિવિધ સંસ્થાના સભ્યો, સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો તથા આમ પ્રજા સાથે બેસી સાંભળ્યો હતો. મન કી બાત એપિસોડ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code