1. Home
  2. Tag "narmada dam"

નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટી 137.96 મીટર નોંધાઈ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. હાલ ડેમની જળસપાટી 137.96 મીટર સુધી પહોંચી છે અને 97.42 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ડેમમાં નવા પાણીની આવકને પગલે ફરી એકવાર સ્થાનિકોમાં જીવ તાળવે ચોંડ્યાં છે. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થયો છે. ઉપરવાસમાં […]

રાજ્યના 90 જળાશયોમાં 90%થી વધુ પાણીની આવક થતા હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં અવિરત વરસી રહેલા શ્રીકાર વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં 100% જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલતા નયમરમ્ય નજારો જોવા મળ્યો છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. 18 સપ્ટેમ્બર,2023ની સ્થિતિએ રાજ્યના મહત્વની 207 જળ પરિયોજનાઓમાં 93.30% જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં સરદાર સરોવર […]

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં નવા પાણીની સતત આવક, સિઝનમાં પ્રથમવાર દરવાજા ખોલાશે

અમદાવાદઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે  ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ 10 મીટર ખોલાયા અને પાવરહાઉસના 8 યુનિટમાંથી કુલ 9.89 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ થતાં સરદાર સરોવરમાં આવક વધી છે. જેના કારણે સવારે 8 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 135.42 મીટરે નોંધાઈ હતી. આ સીઝનમાં પ્રથમવાર સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવી શકે છે.  સરદાર […]

નર્મદા ડેમની જળ સપાટી 123 મીટરે પહોંચી, કચ્છ માટે કેનાલમાં 300 ક્યુસેક પાણી છોડાયુ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા સરદાર સરોવરની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132 મીટર પર પહોંચી છે. જે ડેમ મહત્તમ સપાટીથી 6 મીટર દુર છે. હાલમાં સરદાર સરોવરમાં પાણીનો જથ્થો 77.81 ટકા જેટલો રવિવારે બપોર બાદ નોંધાયો હતો. નર્મદા ડેમમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે. તેથી […]

નર્મદા ડેમમાં સતત નવા પાણીની આવક, જળસપાટી 130 મીટરને પાર પહોંચી

24 કલાકમાં જળસપાટીમાં 16 સેમીનો વધારો ધરોઈ ડેમમાં પણ નવા પાણી સતત આવક અમદાવાદઃ ગુજરાતમાં આજે મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી રાજ્યના જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ છે. હાલ જળાશયોમાં 60 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

નર્મદા ડેમની જળસપાટી 128 મીટરને વટાવી ગઈ, પ્રતિદિન 3.5 કરોડનું વીજળી ઉત્પાદન

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં  ઉપરવાસમાંથી પાણી આવકને લઈ ડેમ 128 મીટરની સપાટી વટાવી ગયો છે.  ડેમમાં એટલો જળનો જથ્થો સંગ્રહિત થયો છે. કે આગામી દોઢ વર્ષ સુધી છેક કચ્છ સુધીના વિસ્તારોને પીવાનું પાણી અને સિચાંઈનું પાણી આપી શકાશે. એટલે એમ કહી સકાય કે નર્મદા ડેમ ખરેખર  ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહ્યો છે. નર્મદા […]

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ 61 ટકાથી વધુ ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના લગભગ 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ […]

સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી: 76423 ક્યુસેક પાણીની આવક

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ વરસાદી માહોલ જામ્યો છે એટલું જ નહીં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યાં છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. દરમિયાન ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી 120.46 મીટરે પહોંચી છે, ઉપરવાસમાં સતત વરસી રહેતા વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં સતત નવા પાણીની આવક થઈ […]

રાજ્યના જળાશયોમાં 39 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ, 13 ડેમ ખાલી

અમદાવાદઃ ગુજરાતના 206 જળાશયોમાં હાલ લગભગ 39.03 ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 47.52 ટકા જેટલું પાણી છું. રાજ્યના 206 જળાશયોમાંથી માત્ર 1 માં જળસ્તર 90 ટકાથી વધારે છે. જ્યારે 3 જળાશયમાં 70 ટકાથી 80 ટકા, લગભગ 202 જળાશયમાં 70 ટકાથી ઓછું જળસ્તર છે. રાજ્યના 13 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code