1. Home
  2. Tag "Narmada Neer"

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા નર્મદા નીરના રૂપિયા ચુકવી શકતી નથી, કરોડોનું બીલ બાકી

અમદાવાદઃ ગુજરાતમાં મોટા ભાગની નગરપાલિકાઓ આર્થિક સમસ્યાનો સામનો કરી રહી છે. ઘણીબધી નગરપાલિકાઓના વીજળી અને પાણીના કરોડો રૂપિયા બીલો બાકી છે. ત્યારે ઘણી નગરપાલિકાના વીજજોડાણો પણ કાપી નંખાયા છે. વેરાની વસુલાત નબળી હોવાથી નગરપાલિકાઓ પોતાનો રોજબરોજનો ખર્ચ પણ કાઢી શકતી નથી. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકા 4.50 લાખની જનતાને 11 વર્ષથી ઉધારનાં નીર પીવડાવી રહી છે. નર્મદા […]

રાજકોટના આજી ડેમ-1માં સૌની યોજના હેઠળ નર્મદાના નીર એક મહિનો સુધી ઠલવાશે

રાજકોટઃ શહેરમાં ભર શિયાળે પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આજી-1 ડેમાં ‘સૌની યોજના’ હેઠળ નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજી ડેમની આજની સપાટી 19.49 ફૂટ હતી અને ડેમમાં 385.61 એમસીએફટી એટલે કે 43 ટકા જીવંત જળજથ્થો રહ્યો છે. ત્યારે મનપાએ કરેલી પાણીની માગ સ્વીકારી સરકારે એક મહિના સુધી આજી ડેમમાં સૌનીનું […]

રાજકોટના આજી અને ન્યારી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવાશે

રાજકોટઃ શહેરની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેરી 80 ટકા ભરાઈ ગયા છે. હવે સૌની યોજના હેઠળ નર્મદાના પાણીથી ડેમને છલોછલ બનાવી દેવાશે. એટલે એક વર્ષ સુધી શહેરને પાણી કોઈ સમસ્યા નહીં નડે. કહેવાય છે. કે, સરકારે પણ રાજકોટના આજી અને નારી ડેમને ભરવાની મંજુરી આપ્યા બાદ ડેમમાં નવા નર્મદાના નીરની આવક થઈ રહી છે. […]