1. Home
  2. Tag "Narmada River’ Parikrama path"

ગુજરાતમાં નર્મદા નદી કિનારાના 320 કિમીના પરિક્રમા પથનો 40 કરોડના ખર્ચે વિકાસ કરાશે

ગાંધીનગરઃ નર્મદા નદીની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મ્ય છે.  દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ નર્મદાની પરિક્રમા કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં નર્મદા નદીકાંઠાના બન્ને બાજુ 320 કિમીના પરિક્રમા પથને અંદાજિત 40 કરોડના ખર્ચે સંપૂર્ણ સુવિધાયુક્ત બનાવવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીના પરિક્રમાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code