1. Home
  2. Tag "National Commission for Scheduled Tribes"

જનજાતિ સમાજે ભારતની સ્વતંત્રતા માટે અનેરુ યોગદાન આપ્યું છે : રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગ

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેશન હોલ ખાતે રાષ્ટ્રીય અનુસુચિત જનજાતિ આયોગના ચેરમેન હર્ષ ચૌહાણના અધ્યક્ષસ્થાને સ્વતંત્રતા સંગ્રામમાં જનજાતિ નાયકોએ આપેલા યોગદાન અને બલિદાનોનું પ્રતીત કરાવવા પહેલીવાર કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે સમગ્ર દેશમાં 100થી વધુ વિશ્વ વિદ્યાલયમાં સમાજના યુવા ધનને આઝાદીના લડવૈયા સાથે જનજાતિ સમાજના યોગદાન અંગે માહિતગાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code