1. Home
  2. Tag "National Unity Day"

રાષ્ટ્રીય એકતા દિન નિમિત્તે આજે અમદાવાદ સહિત મહાનગરોમાં રન ફોર યુનિટી યોજાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરવામાં આવે છે, આજે 31મી ઓક્ટોબરને સરદાર જ્યંતીના દિને રાજ્યના તમામ મહાનગરોમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર સહિત શહેરોમાં રન ફોર યુનિટી યોજાશે. ગુજરાતમાં એકતા દિવસ માત્ર એકતાના […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમિત શાહની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનની શાનદાર ઊજવણી કરાઈ

અમદાવાદઃ અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જ્યંતિએ રાજ્યમાં અનેક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સાનિધ્યમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ની શાનદાર ઊજવણી કરાઇ હતી.. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહએ  ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી […]

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

રાષ્ટ્રીય એક્તા દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે સરદારને આપી શ્રદ્વાંજલિ આ દરમિયાન કહ્યું કે – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું. આજે સરદાર પટેલની […]

રાષ્ટ્રીય એક્તા દિવસની ઉજવણી, પીએમ મોદીએ કહ્યું – હિતોની સુરક્ષા માટે ભારત આત્મનિર્ભરતાના નવા મિશન પર

રાષ્ટ્રીય એક્તા દિવસની સમગ્ર દેશમાં ઉજવણી આ પર્વ પર પીએમ મોદીનો દેશને સંદેશ આપણે એક રહીશું તો જ અગળ વધી શકીશું નવી દિલ્હી: આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની 146મી જન્મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. આજે સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઓતપ્રોત છે. સરદાર પટેલની 146મી જન્મજયંતિ પર પીએમ મોદીએ તેમને નમન […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિને ઉજવાશે, એકતા પરેડમાં 6 પ્લાટુન જોડાશે

વડોદરાઃ  લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરે જન્મ જ્યંતી છે. કેવડિયા ખાતે વિસ્વમાં સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાં સ્થાપિત કરવામાં આવી છે. દેશ-વિદેશના અનેક પર્યટકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાશે. જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]

‘રાષ્ટ્રીય એકતા દિવસ’ – પીએમ મોદીએ કહ્યું, ‘આંતકવાદ વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે, તેના સામે વિશ્વના દેશોએ એક જૂટ થવું પડશે’

પીએમ મોદી કેવડિયા ખાતે પરેડમાં સામેલ થયા પરેડને સલામી આપી  દેશની રક્ષાના શપથ ગ્રહણ કર્યા જવાનોને પણ પીએ મોદીએ શપથ લેવડાવ્યા અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે, પ્રવાસનો તેમનો બીજો દિવસ છે, તેઓ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ કેવડિયા ખાતે ઉપસ્થિતિ રહીને સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યાર બાદે પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code